SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યૌંદયાસ્ત કાઢવાની સમજણ પંચાંગમાં મુંબઈના સૂર્યોદયાસ્ત સ્ટાન્ડર્ડ ટાઈમમાં આપ્યાં છે. તેના ઉપરથી કાઈ પણ સ્થળના સૂર્યોદયાસ્ત કાઢવાની રીતઃ—પૃ. ૫૩ માં આપેલા ખાંતર ઇત્યાદિના ક્રાષ્ટકમાંથી ષ્ટિ સ્થળ અને તે ન આપ્યું હોય તા તેની નજીકના સ્થળ માટે + અથવા – નિશાની સાથે જે ખાંતરને આંકડા આપ્યા હાય તેટલી મિનિટ મુંબઈના સૂર્યોદયાસ્તના વખતમાં + વત્તા હોય તા ઉમેરવી અને – ઓછા હોય તેા બાદ કરવી, આ મૂર્યોદયાતને સ્થૂલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીત:—ષ્ટિ સ્થલનાં અક્ષાંશ પૃ. ૫૩ માં આપ્યા છે. ઈષ્ટ દિવસની ઈંગ્રેજી તારીખ અને ષ્ટિ સ્થળના અક્ષાંશ આ તેની મદદથી પૃ. પર માં આપેલ ચરાંતર (મિનિટ) કાષ્ટક ઉપરથી ચરાંતર કાઢીને તે ચરાંતર નીચે બતાવ્યા પ્રમાણે સ્થળ કાળમાં ઉમેરવાથી અથવા બાદ કરવાથી સમ કાળ આવશે. જો ઈષ્ટ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તો ઈષ્ટ સ્થળની ‘ ' સંજ્ઞા અને આછા હોય તો ઈષ્ટ સ્થળની દ્ર' સત્તા સમજવી. ઉદાહરણ—તા. ૧૨ મી જીત ભાવનગરના સુદયાસ્ત કાઢ. પૃ. પકના રેખાંતર આદિના કાષ્ટકમાંથી ભાવનગર માટે + ૩, અક્ષાંશ ૨૧-૧૭ આપેલ છે તે તારીખના મુંબઈના ઉદય ૬ ક. ૨ મિ; અસ્ત ૧૯ ક. ૧૫ મિ.; ભાવનગરના ઉદ્ય ૬ ક. ૨ મિ. + ૩ મિ. = ૬ ક. ૫ મિ. (સ્કૂલ); ભાવનગરના અસ્ત ૧૯ ક. ૧૫ મિ. + ૩ મિ. = ૧૯ ક. ૧૮ નિ. (સ્થૂલ); ભાવનગરના અક્ષાંશ ૨૧ અશ ૪૫ કળા છે. જેથી પૃ. પર ના કાઠાથી ચરાંતર ૬ મિ. આત્રુ; ભાવનગરના અક્ષાંશ ૧૮ અશ્રુ ૧૪ કળાથી વધારે હોવાથી 'ઉ' સ'ના થઈ. જેથી પૃ. ૫૬ ના ચરાંતર કાકાનુસાર ચરાંતર સ્થૂલ ઉદયકાલમાં બાદ કરવાનું અને સ્થૂલ અતકાળમાં ઉમેરવાનું છે. તેથી સૂક્ષ્મ ઉદ્યકાલ = ૬ ક. ૫ મિ. – ૬ મિ. = ૫ ક. પ૯ મિ. સુક્ષ્મ અસ્તકાલ = ૧૯ ક. ૧૮ મિ + ૬ મિ. = ૧૯ ક. ૨૪ મિ. આવ્યા. સૂર્યાદયાસ્ત ૨૧ માર્ચથી ૨૩ સપ્ટે. સુધી માટે ** બાદ કરવું ઉમેરવું ઉદયકાળમાં અસ્તકાળમાં *' ઉમેરવું. બાદ કરવું ૨૨ સપ્ટે. થી ૨૧ માર્ચ સુધી ** ઉમેરવું આાદ કરવું 'દ' બાદ કરવું ઉમેરવું ભારતીય પચાંગ (કેલેન્ડર)ની સમજ ૧૩ ભારતનાં બધાં પંચાંગા એક પદ્ધતિનાં બને, તે માટે સને ૧૯૫૨ ના નવેમ્બરમાં ભારત સરકારે સ્વ. ર્ડો. મેઘનાદ સાહાના પ્રમુખપદે પંચાંગ સંશાધન સમિતિની નિમણુક કરી હતી. આ સમિતિએ પોતાના રીપોટ સને ૧૯૫૫માં સરકારને સુપ્રત કર્યો. અને તેમાં વ્યાવહારિક ઉપયોગ માટેના રાષ્ટ્રિય પચાંગની ભલામણ કરી. શાલિવાહન શક તથા ચૈત્ર માસારંભ તા ૨૨ માર્ચ ૧૯૫૭ થી તા. ૧ ચૈત્ર ૧૮૭૯ મહુવાનું નક્કી કર્યું. ભારતીય પંચાંગના મહીના, માસનાં પહેલા દિવસે અંગ્રેજી તારીખચૈત્ર *૩૦ દિ, ૩૧ દિ, વૈશાખ ૩૧ દિ, જેમ ૩૧ દિ, ૩૧ દિ, ૩૧ દિ ૩૧ દિ, ૩૦ દિ ૩૦ દિ અશા શ્રાવણ ભાદ્રપદ આશ્વિન કાર્તિક ૩૦ દિ, ૩૦ દિ ૨૨, ૨૧ માર્ચ ૨૧ એપ્રિલ ૨૨ મે ૨૨ જીન ૨૩ જુલાઈ ૨૩ આગસ્ટ ૨૩ સપ્ટેમ્બર ૨૩ અકટાબર ૨૨ નવેમ્બર ૨૨ ડીસે'બર અગ્રહાયન (માગસર) પાષ માધ ૩૦ દિ, ૨૧ જાનેવારી ફાલ્ગુન ૩૦ દિ ૨૦ ફેબ્રુઆરી *લીપ ઈયર (લુપ્ત વ)માં ચૈત્રના દિવસા ૩૧ તેમજ ચૈત્ર આર’ભ તા. ૨૧ માર્ચથી થાય છે. નક્ષત્ર ફળ પ્રયાણ–ઉત્તર દિશામાં હસ્ત નક્ષત્રમાં ને જવુ, ચિત્રા નક્ષત્રમાં દક્ષિણ દિશામાં ન જવુ, પૂર્વ દિશામાં રાહિણી નક્ષત્રમાં ન જવું અને પશ્ચિમ દિશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવું. રિવે | સામ ભામ મૃત્યુયેાગ | અનુરાધા | ઉ. જાઢા શતતારા યમય ટ મા વિશાખા | આ બુવ ગુરૂ શુક્ર | શનિ અભિની મૃગશીપ આશ્લેષા હસ્ત કૃતિકા મૂળ યમા મા મૂળ પુનર્વસુ | ભરણી ધનિષ્ઠા | વિશાખા | કૃતિકા | રેવતી વમુસલ | ભરણી | ચિત્રા ઉ. ષાઢા ધનિષ્ઠા રાહીણી હસ્ત અશ્વિની અનુરાધા શ્રવણ ઉ. ષાઢા રાહીણી શતતારા . ફ્રાન્ગુ. | જ્યેષ્ઠા / રેવતી
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy