SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જળાશય નવું કરાવવાનું મુહૂર્ત–વાવ, કુવા, તળાવ વગેરે * મૂલ નક્ષત્રને રહેવાનું સ્થાન-માધ–અશાડ, ભાદર,-આસો, ૧૩ જળાશય ખેદાવવાનું મુહૂર્ત-અશ્વિની, ભરણી, વિશાખા, કૃતિકા, પૂ. એ માસમાં મૂલ નક્ષત્ર સ્વર્ગમાં રહે છે. કાર્તિક-પપ, ચિત્ર અને શ્રાવણ ભાદ્રપદ, શ્રવણ, રેવતી, પૂ. ફાગુની, આશ્લેષા, જયેષ્ઠા, મૂળ અને આદ્રા એ માસમાં મૂળ નક્ષત્ર પૃથ્વીમાં રહે છે. માગસર, ફાગણ, વૈશાખ, જેઠ એ નક્ષત્રોમાં કરવું નહિ. માસમાં ભૂલ નક્ષત્ર પાતાલમાં રહે છે. મૂળ નક્ષત્રને પૃથ્વીમાં વાસ હોય નૃત્ય કરવાનું તથા શીખવાનું મુહૂર્ત—અનુરાધા, ધનિષ્ઠા, અને જન્મ થયો હોય તે મળ નક્ષત્ર પિતાનું નેણ ફળ આપે છે. બાકીના , માસમાં શ્રેષ્ઠ ફૂલ સમજવું. શતભિષા, હસ્ત, જયેષ્ઠા, પુષ્યરેવતી અને ત્રણ ઉતરા, આટલા નક્ષત્રોમાં * * નૃત્ય કરવાને તથા શીખવવાને આરંભ કરાય છે. મૂળ અને અશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળકે વિવાહનાં નક્ષત્રો–મૃગશીર્ષ, મઘા, અનુરાધા, હસ્ત, સ્વાતી, મૂળ નક્ષત્ર પાદ ફળ પાદ નક્ષત્ર રેવતી, રહિણી અને ઉતરા ત્રણ શુભ છે. મૂળ ૧ પિતા હશે ? : અશ્લેષા વિવાહને વિષે-લનને કાંઈ પણ આગ્રહ નથી. અહીં તે કેવળ • • માતા હણે ૩ ધનને પૂર્વાર્ધ, મિથુન, કન્યા, તુલા, એટલી રાશીના નવાંશે જ શુભ છે. ૩ દ્રવ્ય નાશ ૨ વૃક્ષ વાવવાનું મુહર્ત—ત્રણ પૂર્વા ભરણી, મઘા, આદ્ર, પુનર્વસુ, ૪ સુખ ૧ કૃતિકા, આશ્લેષા, સ્વાતી, જયેષ્ઠા, ધનિષ્ઠા, શ્રવણું; આ નક્ષત્રોમાં વૃક્ષા- વિષ બાળક–બીજ, શનિ અને આશ્લેષા, સાતમ, મંગળ અને રેપણ કરવું નહિ. ધનિષ્ઠા; બારસ, રવિ, અને કૃતિકામાં વિષ સંતતિનો જન્મ થાય છે. પંદર મુહૂતીયાં નક્ષત્ર-છા, આ, સ્વાતી, અશ્લેષા, ભરણી ' જાત કર્મ (નામ કરણુ) મુક્ત-સ્વાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, અને શતભિષા. શતભિષા, હસ્ત; અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, રેવતી, ઉત્તર ૩, ત્રીસ મુહૂતીયા નક્ષત્ર-પૂવફાગુની, પૂર્વાષાઢા, ૫ ભાદ્રપદ, હસ્ત, રોહિણી; આ નક્ષત્રમાં જાત કમ તથા નામ પાડવું. અને તે નામ બન્નેના (દંપતીની) ની, ગણ, રાશિ, તારા અને વર્ગે કરીને અવિરૂદ્ધ પાડવું. ચિત્રા, અનુરાધા, મૂળ, શ્રવણ, ધનિષ્ઠા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશીર્ષ પુષ્ય, મઘા. કર્ણવેધનું મુહુત—-બુધવારે દિવસમાં મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, ઉત્તરા ૩, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય નક્ષત્રમાં પીરતાલી મુદ્દતયા નક્ષત્ર-ઢિણી, વિશાખા, પુનર્વસુ. ઉ. ફાલ્યુ. કર્ણ વેધ કર શુભ છે. ગુરૂવારે પણ વ્યવહારમાં કહ્યું છે. ઉ. વાઢા, ઉ. ભાદ્રપદ. હુતાશન યોગ–છાને સેમ, સાતમ-મંગલ, આઠમ-બુધ, નૌમપુષ્ય નક્ષત્ર-દીક્ષા અને વિવાહ સિવાયના કાર્યોને માટે પુષ્ય નક્ષત્ર ગુરૂ, દશમ-શકે, અગીયારસ-શની. બારસ- રવી હોય તે હુતાશન ય શ્રેષ્ઠ છે. થાય છે. સીમતનું મુહૂર્ત-રવિ, મંગલ, ગુરૂવારે; છઠે અથવા આઠમે માસે; બારમે ચંદ્ર શુભ--માંગલિક ઉત્સવ, રાજયાભિષેક, જન્મકાલ, હસ્ત, મૂળ, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં શુભ છે. જને, વિવાહ, અને પ્રમાણમાં ૧૨ મે ચંદ્રમા શુભ જાણુ.
SR No.546326
Book TitleMahendra Jain Panchang 1960 1961
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy