________________
કે)
|૮|
ભવ
તિથિઓનાં નામ પ્રતિપદા, ૨ દિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુર્થી, ૫ પંચમી, ૬ પછી, ૭ સપ્તમી, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ દસમી, ૧૧ એકાી , ૧૨ દ્વાદશી, ૧૩ ત્રયોદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા, ૩૦ અમાવાસ્યા,
નક્ષત્રોનાં નામ-૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃતિકા, ૪ રહિણી, ૫ મૃગશીર્ષ, ૬ આદ્રી, ૭ પુનર્વસુ, ૮ પુષ્ય, ૯ આશ્લેષા, ૧૦ મધા, ૧૧ પૂર્વાફાલ્ગની, ૧૨ ઉત્તરાફાલ્ગની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જયેષ્ઠા, ૧૯ મલ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ, ૨૩ ધનિષ્ઠા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ રેવતી.
યોગનાં નામ-૧ વિષ્કભ, ૨ પ્રીતિ, આયુષ્માન, ૪ સૌભાગ્ય, ૫ શોભન, ૬ અતિગંડ, ૭ સુકમાં, ૮ ધૃતિ, ૯ શૂલ, ૧૦ દંડ, ૧૧ વૃદ્ધિ, ૧૨ ધુવ, ૧૩ વાઘાત, ૧૪ હર્ષણ, ૧૫ વજ, ૧૬ સિદ્ધિ, ૧૭ યતિપાત ૧૮ વરિયાન, ૧૯ પરિઘ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાખ ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બહ્મ, ૨૬ અંદ્ર, ૨૭ વૈધતિ,
કરણનાં નામ-૧ બવ, ૨ બાવલ, ૩ કીલવ, ૪ તૈતિક, ૫ ગરા, ૬ વણિજ, ૭ વિષ્ટિ, (ભદ્રા). આ સાત કરણ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુષ્પદ, ૧ નાગ, ૪ કિંતુઘ, આ ચાર કરણ સ્થિર છે. તિથિના અધ ભાગને કરશુ કહે છે આ અગિયાર કરણામાં ૧ વિષ્ટિ (ભદ્ર) કરણ અશુભ (વજ્ય) છે. બાકીનાં કરણે શુભ છે. સંક્રાંતિના શુભાશુભ ફળ જોવામાં પણ કરણ ઉપગી છે.
રાશિઓના નામ– મેષ, ૨ વૃષભ, ૩ મિથુન, ૪ કર્ક, સિંહ, ૬ કન્યા, ૭ તુલા, ૮ વૃશ્વિક, ૯ ધન, ૧૦ મકર, ૧૧ કુંભ, ૧૨ મીન. સૂયદગ્ધાતિથિ-ધન ને મીન સંક્રાંતિ બીજ, મિથુન ને કન્યા સંક્રાંતિ આઠમ
વૃષભ ને કુંભ , એથ, સિંહ ને વૃશ્વિક , દશમ
મેષ ને ક , છઠ, તુલા ને મકર , બારસ ચંદ્રદગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં બીજ, મકર ને મીન રાશીમાં
આઠમ; મેષ ને મિથુન રાશીમાં ચોથ, વૃષભ ને કર્ક રાશીમાં દશમ, તુલા ને સિંહ રાશીમાં છઠ, વૃશ્ચિક ને કન્યા રાશીમાં બારસ.
કરણ કોષ્ટક | સુદિનાં કારણે | વદિનાં કારણે (વિધિ પહેલો ભાગ બીજો ભાગ તિથિ પહેલે ભાગ બીજો ભાગ ૧| કિંતુન | બેવ
બાલવ | કોલવ બાલવ | કૌલવ
તતિલ ગર તૈતિલ
વણિજ વણિજ | વિષ્ટિ
બાલવ બ4 બાલવ
તૈતિલ કલવ તતિલ
ગર વણિજ ગર વણિજ વિષ્ટિ બવ
બાલવ કોલવ | બાલવે | કૌલવ
તૈતિલ ગર તતિલ ગર
વણિજ વાણિજ વિષ્ટિ
બાલવે ૧૨T બ4
બાલવે | ૧૨| કોલવ તૈતિલ ૧૩ | કોલવ તૈતિલ | ૧૩]
વણિજ ૧૪| ગર | વણિજ | ૧૪] વિષ્ટિ | શકુનિ I ૧૫ | વિષ્ટિ | બવ | ૩૦| ચતુષ્પદ | નાગ દુગ્ધા તિથિનું ફળ-કુકે ક્ષકશ્વરે સૌરágવેશે તુ શતt I
• ઘાયુ મા વાત્રા ઘુarg1 : | ભાવાર્થ-દુગ્ધા તિથિને દિવસે ક્ષૌર કરવાથી કુષ્ઠ રોગ, નવું વસ્ત્ર પહેરવાથી દુઃખસ્થિતિ, નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા. નવું વસ્ત્ર ધારણ કરવાથી મરણ અને યાત્રા, ખેતી તથા વિવાહ કરવાથી તે નિષ્ફળ થાય છે.
નક્ષત્રોની સંજ્ઞા-ચર-ચલ હવાતિ, પુનર્વસુશ્રવણ ધનિષ્ઠા, શતભિષા,
વિષ્ટિ
|
=
ગર
|