SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪મામ ૪ નન્યુઆરીએ ચંદ્રાવાને પ્રારંભ અને તે પહેલાં રવિની શાને સમાપ્તિ કાળ જેથી "નસુમારીને ધન રાશિવાળાને ચંદ્રની જ છે, તે છે. ફળ : સર્ય, મંગળ, શનિ રાહની દશામાં શરીર પીડા, મનસંતાપ વગેરે ખરાબ ળ; તેમજ ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્રની દવામાં આનંદ, બેજવ, અને દરેક પ્રકારે સુખ મળે છે. રાશિફલ તથા વાર્ષિક દશા વિવરણ સં-૨૦૧૫ લેખક : પંડિત જગન્નાથ શર્મા “રાજસ્થાની કાલબાદેવી રાડ, રામમંદિર બહેકીંગ, મુંબઈ-૨ મેષ-૫-એ--લા-લી-લુ-લે-લો–આ.) શ્રીમાનજી? આ વર્ષ આરોગ્ય ઠીકે રહેવા છતાં પણ કોઈ કોઈ વખત વાયુ પ્રકૃતિ તેમજ ધાએની તકલીફ રહેશે. કુટુંબ પરિવારમાં કામાન્ય કલા કંકાશ માલમ પડી. સ્થાઈ મુડી-સોના ચાંદીમાં ઓછાશ થશે. ભાઈ બહેન અને કે મિત્ર પક્ષમાં આ વર્ષ મધ્યમ રહેશે. ખાસ કરીને ભાભી અને શાળાની ખિન્નતા અને ક્ષતિ માલમ પડશે- જમીન દુકાના અને મકાન સંબંધી પ્રસંગમાં સમય સમય ઉપર સામાન્ય લાલતા મલતી રહે વાહન-વારી તરફના મહાગ અનુકુળતાના મચક છે. બુદ્ધિ જારી રહેવા છતાં પણ કઈકવાર તમે (કષાય) ગુણની પધાનતાથી તકલીક આવે, સંતાન પક્ષ સાધારણ રહે. આ વર્ષમાં શત્રુએ તરાથી સામાન્ય ભય રહે- તરફથી પણ કોઈ વખત પતિ અને કોઇ વખત અશાંતિનું પ્રકરણ ચાલે. ગુપ્ત વેદનાઓની અસર જણાય-આ વરસ ભાગ્યની ગતિ મધ્યમ ચાલી. ધાર્મિક કાર્યોમાં પ્રાયઃ વિન રહે. ધંધા રોજગાર વાયદા વ્યાપારમાં સાધારણ સતા મળતી રહેશે. કોઈપણ રતિ બાવક થશે-આ વર્ષ ખર્ચ વધારે રહેશે. ગુરૂ દશા તા. ર૭ કટોબરથી ૫૮ દિવસ રહેશે. આનુ નિયામ સારું રહે. રાહુ દશા તા. ૨૩ ડીસેમ્બરથી ર દિવસ રહેશે. આ સમય વિતા ખટપટન નીકળે. શુ દશા તા. ૪ કેમરીથી ૭૦ દિવસ છે. આ દશા જ પ્રકારથી લાભ કરાવે. સુર્થ દશા ના. ૧૪ એપ્રિલથી ૨૦ દિવક રહેશે. પરિણામ સાધારણ જાય. ચંદ્ર દશ ૪ મેથી ૫૦ દિવસ રહેશે. બારમા સ્થાનની રહેલ ચંદ્ર પર્ચ કરાવો. મંગળ દરા તા. ૨૫ જાનથી ૩૦ દિવસ રહેશે. ચોથા સ્થાનમાં રહેલ મંગળના વા તોફાન (ખટપટ) મચાવે. બુધ દશા તા. ૨૫ જુલાઈથી 6 દિવ રહેશે. કોઇકવાર આનંદ અને કાઇકવાર ઉદાસીનતામાં રામય ૫ર કરવો પડે. શની શાં તા. ર૧ સપ્ટેમ્બરથી ૩૬ દિવસ રહે. ભાગ્ય સ્થાનમાં રહેલ ની ભાગને ચારમાં નાખો. વૃષભ-નઈ. જે. એ. એ. વા. વી. યુ. કે. વ.) શ્રીમાનજી મા રાશિવાળાને ભાગ્યમાં ત્રિદોષ વિકૃતિની અસર માલમ પડશે. ધન કુટુંબ અને પરિવાર પક્ષમ સામાન્ય તાલ મળે. ભાઈ બહેન અને નેહી જમુદાય તરફથી પ્રઈ વાર ઉદાસીનતા તે કઈ વાર ખુશી જણાય. જમીન મકાન દુકાન અને વાહન તરફથી પરિણામ પધારણું રહેશે. બુદિતાન અને જવાબદારી તરફથી આ વર્ષ' અનુકલતાનું સૂચક છે. ૩ અને વ્યાધિ-વેદના અાંતરીકે અસર કરશે. બી પક્ષમાં આ વર્ષ અનુકલતાનું સુચક છે. સટ્ટા વાયદા દલાલી માદિમાં પણ શકાતા મળતી રહેશે. આ વર્ષ ગુપ્ત રોગ આદિની બીમારી રહે. ભાગ્ય સામાન્ય રહે. વ્યાપારીક પ્રવૃત્તિમાં સતિષ અને અરતિષની લાગણી દેખાય. કોઈપણ ભાગમાં આવક ચાલુ રહેશે. અને સાથે સામાન્ય ખર્ચ વધારે રહેશે. શની દશા તા. ૨૧ અટાબરથી ૩૬ દિવસ રહેશે. વિશેષ તકલી આપશે. ગુરૂ દશા તા. ર૬ નવેંબરથી ૫૮ દિવા. આ દિવસમાં સારા અને નરસા પરિણામે વારંવાર આવ્યા કરશે. રાહુ દશા તા. રર જાનેવારીથી ૨ દિવસ રહેશે શુક દશા તા. ૪ માર્ચથી ૭૦ દિવ રહેશે. દશાને પહેબે બામ લાભદાયક રહેવા છતાં પાછા ભાગ વધારે ખરાબ થશે. સુર્થ દશા તા. ૧૪ મેઘ ર૦ દિવષ રહેતો. આ લામાં એચીંતા ખરચ આવો જાય, ચંદ્ર દશા તા. ૪ જુનથી ૫૦ દિવષ રહેશે. આ દિવસે શાંતિથી નીકળે અને માનશીક ચિંતા દૂર થઈ પ્રક્ષના રહેશે. મંગળ દશા તા. ૨૬ જુલાઈથી ૨૯ દિવા રહેશે. આ દિવસમાં અતિનાં વાદળ ઘેરાયલાં રહેશે. બુધ દશા તા. ૨૫ ઓગસ્ટથી ૫૬ દિવસ રહેશો. કેઈકવાર અાનંદ અને કેઈકવાર ઉદાસીનતા આદિને કામને કરવું પડે. મિથુન-( કા. મિ. કુ. ધ ક, છ, કે. કે. હા.) શ્રીમાનજી ? આ વર્ષ આપને માટે બી પક્ષ તરફથી વિલંબનાનું મયક છે. ગુપ્તગિામાં લામાન્ય વેદનાની અસર જણાય. આ વર્ષે ભાગ્યની સફળતાની ભયના માપો. વ્યાપાર વિધા અને રાજકીય પ્રસંગોમાં કઈ કઈ વાર વિધ્ય લાવવા છતાં પકવતા
SR No.546324
Book TitleMahendra Jain Panchang 1958 1959
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1959
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy