SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ दिगंबर जैन । GEOG (૧૬, કરી જ્ઞાતી સુધારા કરવાને બદલે સુધારાના વધારા થયેા. તે સામે ભાઇ મણીલાલ ચુનીલાલ કાહારીએ સખત વિરોધ કર્યો પશુ આ બેઠકમાં તેા બ્ય ગયા. કાન્તિલાલ—ભાઇ શાન્તિલાલ, આપની વાત સાંભળી મને બહુ દુ:ખ થાય છે. દરેક સમાજ વાઇ આગળ વધે છે, ત્યારે આપણી સમાજને ળવતાં કેટલાં વર્ષ થશે તે કલ્પી પણ શકાતું નથી. કહે છે કે જ્ઞાતિમાં કુધારા છેજ ક્યાં અને કદાચ હાય તે તે આપણા પંચથી દુર થઇ શકશે. સભાના હાથમાં સુધારા કરવાની સત્તાજ શું છે? શાન્તિલાલ ભાઇ કાન્તિલાલ, આપની સમજફેર થાયછે. હુ કબુલ કરું છુ કે આપણી જ્ઞાતિમાં પહેલા કરતાં . કેટલાક સુધારા થાય છે. તેમ ખીજી જ્ઞાતી કરતાં આપણી જ્ઞાતિનું અધા. રણ અને નિયમા ઊત્તમ છે. અને પંચ મારત સુધારાઓ થાય તે તેની અસર સારી થાય તેમ છે. કેટલાક કુધારાએ પેવા છે કે આપણી સુભા માકૃત અગર આપણે પણ દૂર કરી શકીએ તેમ છીએ. કાન્તિલાલ—ભાઇ, આપનું કહેવું સત્ય હશે. આપ કહેા ા તેમ કયેા સુધારા થઇ શકશે તે સમજાવશે? શાન્તિલાલ—પ્રથમ આપણી જમહુવારા તરફ દૃષ્ટિ કરીએ તા જાશે કે આપણુને જમવાર જમાડતાં અને જમતા આવડતુ નથી અને તેથી આપણી જમણુ નંદને બદલે અશાન્ત નીવડે છે. જો જમાડનાર બરાબર વ્યસ્થા રાખે અને જમનાર સતેષ અને શાન્તિ રાખે તે જમ વારા આનદદાયક થઇ શકે. ભાઇ બરબર રિચાર કરતાં જણાશે કે આપણી જમણુંવારાને મનુષ્યાના સમેલનને બદલે પ્રાણીઆના મેળા કહી શકાય. આ કહેવુ તે આપા માટે યોગ્ય છુ નથી પણ્ તમેા કબુલ કરશેકે તેમાં લેશ ભાર પણ અતિશયક્ત નથી તેમ જમણુવાર કરનાર એકલાના પણ દોષ નથી. માત્ર સમુહ તરફથી મદદના અભાવે પાંગળા એટલે શુક્ત જેવા હાય છે. જો આપણામાંના દરેક જણ આમ માતે તા આપણે એકત્ર રૂપે અશક્ત કે પ્રમાદવાળાને દાડાવી શકીએ. ક્રાન્તિલાલ—ભાઇ, આપનું કહેવું સત્ય છે. પરંતુ આપણે ત્યાં જમવારમાં હાલ તુરંત કેવી રીતે કયા કયા કુધારાઓ દૂર થવા સ ંભવત છે તે સજાવશેા, શાન્તિલાલ (૧) આપણી, જમણવારામાં ચેખલા પ્રતિષ્ઠાના જમણુમાં તા બિલકુલ નિયમ સચવાતાજ નથી. જેમ આવે તેમ બેસે. જમવાનું હાથે પણ લઈ આવે અને જમીને ચાલતા થાય.” નાનાં ગુંચળા વળી એસે, પરંગત જેવું કાંઇ જાયજ નહિ. આવી રીતની જમણુવાર આપણી કામને હિપ લગાડે તેવી છે માટે તેમાં સુધારી કરવાની જરૂર છે. ન્યાત, પાખી અને ખીજાં જમણેમાં ૫ગતે પાડવી જોઇએ આવે તેમ જમે અને ચાલ્યા જાય નાશ થવા જોઇએ. એ રીવાજના સદંતર . (૨) પુરૂષા અને સ્ત્રીએ તેની દ્વારા જુદી જુદી પાડી પુરેપુરી ૫રંગત મેસે ત્યારે પીરસાય અને દરેક ચીજો તેમજ પાણી દરેક ભાણે પહોંચે તેવી તજવીજ કરવા જો એ. હાલની ચાલુ રૂઢી અને ઢવાડ ની ઢી ફેર છે એમ કાઇ કહી શકે નહિ. (૩) પ્ગત જમી ઉઠે ત્યાં સુધી પીરસનારાઓ •ધી વસ્તુએ પંગતમાં ફેરવે જય અને ધા માસા જમી રહે ત્યારે બધાએ સાથે ઊઠવું-તે પહેલાં વચ્ચેથી કએ ઉઠીને જવું નહિ. કારણ હાલની રૂઢિને લીધે જમનારાએ પાછળથી નહી પીરસાય એવી ગણુત્રીથી ભાણાંમાં વધારે લે છે અને છેવટે એંઠું મુકે છે તે ઉપરાંત કેટલાકા જે શાન્ત પ્રકૃતિના હોય કે પીરસનારાઓને ઓળખતા નહિ હાય તેના ભાણે કેટલીક વસ્તુએ પહોંચતી પણુ નથી અને જ્યાં પીરસાય છે ત્યાં ઠેકાણું પણ હેતુ નથી એટલે ખાવુ થાડુ અને બિગાડ ઘણા થાય છે. ચે.ખાલાના જમણુમાં સવારે સાતથી રાતના આ સુધી ગમે તેટલી વખતે જોઇએ તે
SR No.543185
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 07
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages36
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy