SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સવિત્ર લાત ગંજ ૨૮ 1 आदमियोंके ठहरने योग्य मकानात है और उच्च वर्णके हिन्दू मात्र ८ दिन तक विना किसी चार्जके ठहर सकते हैं और सबतरहका इन्तजाम है | मुसाफिरोंकी माहવારી સંખ્યા ૧૦૦ રહતી હૈ । સજે વર્ષે के लिये सेठ साहिबने १५०००) रु. स्थायी कोषमें दिया है और व्यापारादि पर लाग लगाई हुई है उससे ७००) रु. વાર્ષિજ આમત હોતી હૈ । વાષિજ વર્ષે ૨૨૦૦) હૈં. હૈ । મે (૬૮) શેઠ કે. મા. દ્વિ. જૈન ડિંગ સ્કુલ, અમદાવાદઃ—આ મેડિંગ સ્વ. દાનવીર શેઠે માણેકચંદજીના ભત્રિજા પ્રેમચંદભાઈના સ્મરણાર્થે ૧૧ વર્ષ થયાં સ્થપાયલી છે, જેથી ગુજરાતને ધણેાજ લાભ થયા છે. આજસુધીમાં એનેા દશા હુમડ ૪ર, વીશા હુમડ ૧૦, દશાનરસિંહપુરા ૬૪, વીસામેવાડા ૫૧ અને રાયકવાલ ૧એમ મળી ૧૬૮ વિદ્યાર્થીઓએ લાભ લીધા છે, જેમાં હાલ ૪ની સંખ્યા છે, ખેાર્ડિંગ છેડેલામાં ધણા નાકરીએ તથા વ્યાપારમાં જોડાયલા છે. સ્થાયી ફ્રેંડ માત્ર રૂા. ૪૮૮૪૩ાન, વાર્ષિક ઉપજ આશરે શ. ૩૯૦૦) અને ખર્ચ આ શરે રૂા. ૪૧૬૩) છે. આ બેડિંગથીગુજરાત પ્રાંતને અલભ્ય લાભ મળી રહેલેા છે, તથા આ ‘ટ્વિગ’ખર જૈન'ની શરૂઆત થવાનુ નિમિત્ત કારણ પણ આ ગિજ થઈ છે, જેનું માન સ્વર્ગીય દાનવીર શેઠનેજ ધર્ટ છે. આ સંસ્થાને ગુજરાત પ્રાંતના દિ. ભાઈઓએ વિદ્યાર્થીઓ તથા દ્રવ્યદ્રારા વખતે. વખત ધટતી મદદ આપતાં રહેવાની જરૂર છે. આ ગ્રુપમાં વિદ્યાર્થીએ ઉપરાંત સુપ્રીન્ટેન્ડટ માસ્તર ગ ંગાશંકર અને ધર્મશિક્ષક ૫. કાશીભાઈ પણ છે, જેઓ મેડિંગનું કાય` મેાગ્યતાપૂર્વક ધણાં વર્ષથી ચલાવે છે. સેક્રે રી શા. લલ્લુભાઈ લક્ષ્મીચંદ ચાકશી મુંબાઈ છે. [વર્ષે ૮ (૩૯–૪૦) એલક પન્નાલાલ દિ. જેન પાઠશાલા, સોલાપુરઃ- આ પાશાલાની પ્રથમ શરૂઆત સ. ૧૯૪૧માં ત્યાગી રિખવદાસજી આત્રવાળા અને ખાણુ દુલીચંદજી જયપુરવાળાની પ્રેરણાથી રૂ ૨૦૦૦)થી થઇ હતી જે વખતે જૈન પાઠશાલા એ નામ હતું. ડ વધતાં વધતાં ૨૫ વર્ષે ૧૪૦૦) થયુ હતુ અને ૪ વર્ષ ઉપર શ્રીમન્ યાગી ઐલક પા લાલજીના કેશલેાચ સમયે કેશલેાચ સ્મારણાર્થ વધુ સ્થાયી ક્રૂડ માટે નવીન બ્ર. શીતલપ્રસાદજીની કાશીશથી રૂા. ૨૫૦૦૦) ભરાયા હતા પ્રાથમિક ઉપરાંત ધાર્મિક અને સંસ્કૃતનું શિતેથી હાલ રૂા. ૩૯૦૦૦) તુ સ્થાયી ક્રૂડ છે. ક્ષણ અત્રે અપાય છે. તેમાં બે વરસ થયાં ૫. બંશીધરજી દ્વારા ન્યાય, કાવ્ય વગેરેનું ચુ શિક્ષણ અપાય છે. શાળા માટે ગત વર્ષ વાડીવાળા ગાંધી માણેકચંદ લખમીચંદ, ૩૬ દેાશી સખારામ તેમચંદ અને દોશી હીરાચંદ નેમચંદે મળીને રૂા. ૧૦૦૦૦)ખરચી નવી ઈમારત ખૂંધાવી આપી છે, જેનું આ ચિત્ર છે, તેમ વિદ્યાર્થીઓના ગ્રુપમાં ખુશ પર બેઠેલામાં ચેાથા પ. બંશીધરજી શાસ્ત્રી તથા પાંચમા ૫. પાસુગેાપાળ શાસ્ત્રી પણ છે. હાલ ૭૦ વિદ્યાર્થીએ આ પાઠશાલાના લાભ ઉત્તમ રીતે લઇ રહેલા છે. સ ંસ્કૃત શીખનારને સાધારણ અંગ્રેજીનું જ્ઞાન પણ અપાય છે. એક દરે આ સંસ્થા ર૯ વર્ષ થયાં નિવિઘ્ને ચાલ્યા કરે છે જેનું માન સાલાપુરના ભાઇઓને ધટે છે. (૪૧-૪૨) શેઠ નાથા ર‘ગજી .િ જૈન મેડિ ́ગ, સેાલાપુર:--અકલુજ નિવાસી ગાંધી નાથા રંગજીએ શ. ૨૫૦૦૦)ની મદદથી - ૬ વરસ થયાં આ મેડિ ગ સ્થાપી છે, જેમાં ત્યાગીજી પન્નાલાલજીના કેશલાચ સમયે રૂ. ૯૦૦૦) વધુ મદદ આપી હતી તથા ગત્ વર્ષમાં એડિંગ માટે શ. ૨૬૦૦૦) ખરચી ખાસ ઈમારત બંધાવી આપી છે. હાલ એનેા ૪૦ વિદ્યાર્થીઓ લાભ લે છે. આ બેગ તથા પાઠશાલાના મંત્રી દોશી હીરાચંદ નેમચ જી ઠરેલ અને અનુભવી હાવાથી પ્રબંધ ઉત્તમ રીતે ચાલે છે.
SR No.543085
Book TitleDigambar Jain 1915 Varsh 08 Ank 01
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1915
Total Pages170
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy