SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ » જત્ર સાત - ૧ [વર્ષ ૮ ભાઈલાલે તથા બીજા ભાઈએ શીલવત ગ્રહણ એક પુજારી રાખી સર્વ પ્રબન્ધ પોતાના કર્યું તેમજ કેટલાક વિધર્મીઓએ સંકલ્પી હાથમાં લેવો જોઈએ. ઉત્તમ રીતે દેખરેખની હિંસાનો ત્યાગ કર્યો. ડૉકટર પ્રાં. સભાના ઘણીજ જરૂર છે. મેમ્બર થયા. ચિત્યાલય બનાવવા ભલામણ તા. ૨૨ મીએ તારાપુર આવ્યા. કરવામાં આવી.. મંદિર કે ઐયાલય કાંઈપણું નથી, પણ ઘર- તા. ૧૭ મીએ સાયમા પહોંચે. - સંખ્યા ૪છે. રાત્રે ત્યાલય રથાપન કરવા ત્યાલય એક, ઘર સંખ્યા ૮ છે. રાત્રે શાસ્ત્ર અને કુરીતિ ત્યાગ, સ્વાધ્યાય આદિ વિષય પર સભા કરી અને તા. ૧૮ મીએ રાત્રે જીનપૂજન કહ્યું; જેથી ચારે સ્વાધ્યાય કરવાનું અને અને સ્વાધ્યાય પ્રચાર વિષયપર એક વ્યાખ્યાન એક માસ માટે એક ભાઈએ શાસ્ત્ર વાંચવા આવ્યું, જેથી છ ભાઈઓએ શાસ્ત્રશ્રવણ તથા ચારે સાંભળવાનું સ્વીકાર્યું. શેઠ પ્રેમચંદ અને ભાઇ ત્રીભોવનદાસે શાસ્ત્ર વાંચવા કબુલ્યું. દીપચંદ રૂ. ૩) ભરી પ્રાં. સભાના મેમ્બર પંચ તરફથી રૂ. ૨) ઉપદેશક ફંડમાં આવ્યા. થયા. રૂ. ૨) ઉપદેશક ફંડમાં અને ૨. ૨)ની રસીદ જૈન સિ૦ પાઠશાળા-મોરેનાની વેચાઈ. ૨. ૧) ભાગલી ઉઘરાણી આવી. તા. ૨૩ મીએ જીત્રા પહો . * તા. ૧૮ મીએ કાણીસા આવ્યા. ચ મંદિર સંખ્યા ૪, ઘર સંખ્યા ૬૦, અને મ ત્યાલય એક, ઘર સંખ્યા ૧૬ છે, રાત્રે કુમધ્ય સંખ્યા ૩૦૦ છે. પર્યુષણ પર્વ હોવાથી રીતિ ત્યાગ અને સ્વાધ્યાય પ્રચાર” પર વ્યા રોકાયો અને દરરોજ ભટ્ટારક સુરેન્દ્રખ્યાન આપવું, જેથી ૧૭ ભાઈઓએ રાત્રે કીતિજીની શાસ્ત્રસભા ૫છી દશલક્ષણધર્મના અજના પદાર્થ નહીં ખાવાના અને આઠે એક એક ધમપર વ્યાખ્યાન કરતો રહ્યો. સ્વાધ્યાયના નિયમ લીધા. એકે તમાકુ, બી- સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી તવાથી ડીને ત્યાગ કર્યો, ૭ ભાઇઓ તરફથી રૂ. ૬ સત્રનો એક એક અધ્યાય પ્રતિદિન ઉપદેશક ફંડમાં આવ્યા. અહીં પહેલાં જૈન વ્યાખ્યાન રૂ૫થી વાંચતે રહ્યા. પાઠશાળા પાઠશાળા હતી પરંતુ શિક્ષક તેમજ પગાર બંધ પડી હતી તે શેઠ નરસીદાસ બરાબર ન હોવાથી ટુટી ગઈ છે. શીખનાર છોકરા ગંગાદાસની મદદથી શરૂ થઈ. પંચ તરફથી છોકરીઓ ૧૦-૧૫ છે. રૂ. ૭) ઉપદેશક ફંડમાં અને રૂ. ૩)ની રસીદ તા. ૨૧ મીએ ખંભાત પહોંચ્યો. સિ. પાઠશાળા-મોરેનની વેચાઇ. તા. ૨૮ અહીં એક પણ દિ. જૈનનું ઘર નથી પરંતુ મીએ બહુજ તાવ આવવાથી સોજીત્રા એક વિશાળ દિ. જૈન મંદિર છે. મૂતિઓ છોડવું પડયું. વધારે સંખ્યામાં છે પરંતુ અવ્યવસ્થિત ' તા૩૦ મીએ પાદરા આવ્યા. મંછે. પુજારીનું નામ મગનલાલ કેળાભાઇ છે દિર એક, ઘર સંખ્યા ૩૫, મનુષ્ય સંખ્યા જે રૂ. ૩)ના માસિક પગારથી પ્રક્ષાલ કરે છે. ૧૨૫ છે. તા. ૧-૪-૧૪ ની રાત્રે “મિથ્યાઆ ભાઈ બેરસદનિવાસી શ્વેતાંબરી છે. મં. વ ત્યાગ એજ પર્યુષણ પર્વનું ચિહ દિરની વ્યવસ્થા પણ થાકેરલાલ છેટાલાલ છે' એ વિષય પર વ્યાખ્યાને આવ્યું, જેથી ધીઆ, જે એક તબરી ભાઈ છે એમના ૧૫. સ્ત્રીઓએ કુદેવ-પૂજાનો ત્યાગ અને ૭ હાથમાં છે. દિગંબર જૈન સમાજ અને સા- ભાઈઓએ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું સ્વીકાર્યું. યમા, કાણીસાના ભાઈઓએ આ મંદિરમાં તાવનું જોર ઘણુંજ વધી ગયું, જેથી બીજી
SR No.543085
Book TitleDigambar Jain 1915 Varsh 08 Ank 01
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1915
Total Pages170
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy