________________
» રિવર જૈન. ૮ જો
. દેખાવ કરીએ છીએ; તેથી શું કાંઈ આપણા " જૈન વન અથવા એક મહા ઉપર પ્રકાશ આવી શકે અગર આપણાં
નેત્ર દીવ્ય બની શકે ? મડદાને ધાવવાથી કાંઈ = (ા સૈવે નવન.
પોષણ મળી શકે ? આપણે જીવતો ધર્મપથ ક
ક
શોધવો જોઈએ, આપણે ધર્મનું વ્યવહારૂ લેખક – વાડીલાલ મેતીલાલ શાહ-મુંબાઈ) સ્વરૂપ હમજવું જોઈએ, આપણે બુદ્ધિની
પાછળ શ્રદ્ધાને દોરવી જોઈએ, આપણે જીવલાંબા વખતથી આપણે ધમની વાતો
‘નનો ઉચ્ચ આશય શિખવે એનેજ ધર્મ કરતા આવ્યા છીએ અને સાંભળતા આવ્યા
માનવો જોઈએ.
. . : છીએ. ગુરૂઓની આજ્ઞાને અમલ કરવામાં,
જીવનને ઉચ્ચ બનાવે, એજ ધમ દેરાં-અપાસરા-જૈનશાળા આદિ બાંધવામાં, ધર્મ ગ્રંથો લખાવવા કે છપાવવામાં, યાત્રા
આપણને માન્ય હોવો જોઈએ. ધમને અંગે
થતાં કાર્યો, ક્રિયાઓ અને ભાવનાઓ જે અને સ્વામીભાઈઓને અપાતાં જમણમાં,
જીવનનું ઉચ્ચારણ કરવાના આશયથી વરઘોડા અને મેળાવડાઓમાં અને એવી બીજી
વંચિત હોય તો તે કાર્યો, ક્રિયાઓ અને અનેક ધર્મને નામે થતી પ્રવૃત્તિઓમાં આપણે ભાવનાઓથી શું લાભ ?-પછી તે ચાહે તેવા અત્યાર પહેલાં જોઈએ તે કરતાં વધારે દ્રવ્ય, પ્રતિષ્ઠિત પુરૂષથી કે બ્રહ્માથી જયલી કહેસમય અને શક્તિનો વ્યય કરી નાંખ્યો છે; તાતી હોય તે પણ શું? અને તે છતાં હજી આપણે જૈન જીવન અથવા ધર્મના નામથી થતાં જે ફરમાન દૈવી દીવ્ય જીવનના સીમાડા સુધી પણ આવી આપણું આરોગ્ય સંરક્ષવાને મંદદગાર થતાં શક્યા નથી. ઘાણના બળદની માફક આંખે હોય, જે ધાર્મિક ક્રિયાઓ આપણને દુનિયા પાટા બાંધીને રાત્રીદિવસ ચાલનારા આપણે પ્રત્યેનાં આપણાં કર્તવ્યો બજાવવામાં વર્ષો સુધીની પ્રવૃત્તિઓને અંતે એક ઈંચ પણ જોઈતું બળ ધીરતી હોય, અને જે ધાર્મિક આગળ વધવા પામ્યા નથી, જે કે એ નિષ્ફ- ભાવનાઓ આપણને આધિ-વ્યાધિ-ઉપાળ પ્રવૃત્તિઓના થાકથી નિર્બળ તે અવસ્ય ધિના સાગરમાં અદ્ધર તરવાની કળા થયા છીએ.
શિખવતી હોય તે ફરમાને, તે ક્રિયાઓ, અને આપણે નથી મેળવ્યું આરોગ્ય કે શરીરબળ,
તે ભાવનાઓ આપણને માન્ય હોવી જ
જોઈએ,-હરકોઈ વિચારશીલ મનુષ્યને માન્ય આપણે નથી કેળવ્યું બુદ્ધિબળ કે હૃદયબળ;
' હોવી જોઈએ. આપણે નથી કરી શકયા અધ્યાત્મિક ઉત્ક્રાંન્તિ, ઉપયોગ વગરની ક્રિયાઓ, ફરમાનાં કે નથી કરી શક્યા લૈકિક ઉન્નતિ. અને ભાવનાઓમાં વીર્ય કે સમય ખર્ચવો શું ધર્મતે પવિત્ર તત્વ એટલું સત્વહીન આપણને આજના સખ્ત જીવનકલહ વચ્ચે થઈ ગયું છે કે હેને પૂજનારા પતીત થાય ?
રહેતા પામર મનુષ્યને–પાલવે તેમ નથી. શ સન જેવા જયવંતા ધર્મમાં પણ મન- ઉપયોગ-utility-સાર્થકતા એજ આ
ની ઉન્નતિ કરવાની શક્તિ રહી નથી ? જમાનાનું દષ્ટિબિંદુ છે. કેવળ અસંભવિત ! આપણે ધર્મને જૈન અને એજ દષ્ટિ બિંદુથી હમણાં હું
અને પીછાન્યોજ નથી અને કોઈ ભળતેજ જૈન જીવન અથવા આત્મિક જીવન અથવા રસ્તે ચાલવા છતાં જૈન ધર્મને રસ્તે ચાલવાનો દિવ્ય જીવનનું સ્વરૂપ વિચારવા માગું છું.