SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ »» પત્ર લાલ . ૯૮ [ વર્ષ ૮ બંધુને આવંત વાંચી જવાની હું ખાસ ભલા- શિક્ષક અને પ્રેફેસરો દુર કરી શકે મણુ કરું છું. આપણી હાલની સ્થિતિને માટે તેમ છે. એ પુસ્તક ઘણુંજ બોધપ્રદ થઇ પડે એમ છે, વિદ્યાર્થીવર્ગને આવા પ્રકારના લાંબા લેઅને છેલ્લા બેઉ પ્રશ્નનો જવાબ એ પુસ્તકો વાંચવાનું ફાવે તેમ નથી, એ હું સારી આપે છે. વળી જનસમુહ ધારે તે દેશકાળ રીતે જાણું છું અને તેથી હવે આ લેખ બદલી શકે છે. સમાજનું વલણ જેવા પ્રકાર: આટલેથીજ ટુંકાવીને તેમને ઉપરનું પુસ્તક ની કેળવણીથી જે તરફ વળે છે તેમજ દેશ- વાંચ્યા પછી આ લેખથી અને તે પુસ્તકના કાળ આવીને ઉભો રહે છે, એ વાત ચોક્કસ વાંચનથી જે અસર થાય તે જો તેઓ મને જ છે. પાછળ પડેલા સમાજના ધનવાનેએ જણાવશે, તે હું તેમનો ઘણોજ આભારી અને વિદ્વાનોએ તથા પ્રજાએ શું કરવું અને થઈશ. માત્ર આ લેખ તેઓ વાંચે અને આ ઇતર સમાજ સાથે તેની શી શી ફરજ છે સવાલની તેઓ માંહોમાંહે તથા મારી સાથે , તે સઘળું ઉપરનું પુસ્તક બરાબર શીખવે છે. મેઢેથી ચર્ચા ઉઠાવે. કેટલાએકના મનની દિશા બદલાય, તો હવે એક છેલો સવાલ માનમરતબે આ પરિશ્રમ સાર્થક છે એમ માની સંતોષ અને આબરૂનો રહે છે. તેનો જવાબ તે હું ઉપજે. મારા વ્હાલા જુવાન અને ઉછરતા પણ મારા અનુભવપૂર્વક દૃઢતા પણ મારા કરતાં અભ્યાસમાં આગળ વધેલા સાથે આપી શકીશ કે જેવું સુખ, સ્વત ત્રતા વિધાર્થી બંધુઓના ઉપર મને સંપૂર્ણ સ્નેહ * અને માન વિદ્વતા સાથે પ્રમાણિકપણે ધંધો અને ભરોસો છે કે તેઓ મને થોડે પણ કરવામાં સચવાય છે તેવું નોકરીમાં ભા. સંતોષ આપશે. પેજ સચવાતું હોય. વિદ્યાર્થી બંધુઓનું મન નેકરીમાં લ મૃત્યુ પછી અવયવે જીવે છે!લચાવાનું મને પિતાને વિચાર કરતાં ખાસ સાધારણ રીતે એમ મનાય છે કે માણસના એજ એક કારણ લાગે છે કે તેઓ સમજ મૃત્યુ સાથે તેના બધા અવયવે પણ મૃત્યુ પામે શક્તિ ધરાવે છે, ત્યારથી તે કોલેજ કે સ્કુલ છે. ડે. કેરલ કે જેણે નેબલ પ્રાઈઝ છોડતાં સુધી બધા સરકારી નોકરે, પ્રોફેસરો કવિ એને એવાજ માણસને પ્રત્યક્ષ દશ્ય (noble Prize) મેળવેલું છે. તેણે વળી તરીકે જાએ છે અને જન્મચરિત્ર વિગેરે એમ સાબીત કર્યું છે કે મરેલાં શરીરનાં પુસ્તકો અને ઇતિહાસ પણ તેવાજ વાંચે છે. યકૃત (Liver) હૃદય (heart) વગેરે અવય * હુન્નરી, ઉગી અને વ્યાપારી માણસેના સ- લઇને તે લઇને તે અવયવોને અનુકુળ પરિસ્થિતિમાં હવાસમાં તેઓ બહુજ થોડા આવે છે. તેમાંના મુકવાથી તે અવયવો કેટલાંક અઠવાડીયા સુધી મહાન પુરૂષોને જોવાનું અથવા તેમના સહ પિતાનો વ્યવહાર ચલાવે છે. ડે. કેરલે મનુવાસમાં આવવાનું તે બીલકુલ બનતું જ નથી, ષ્યની ચામડીને ઘણું દિવસ સુધી સજીવ એટલે પછી “જેવું દેખે તેવું શીખે” એ રાખીને પછી બીજા પ્રાણીની ચામડી સાથે સાધારણ જનસ્વભાવ તેમનામાં પણ એકરૂપ કરી નાખેલ છે. માણસ મરણ પામ્યા જણાઇ આવે, તો તેમાં આપણે તેમનો ને પછી તેના અવયવો કેટલાક સમય સુધી સજીવ ઝાઝે દોષ કહી શકીએ તેમ નથી, અને એ રહે છે, પણ તેમાંથી કાર્ય કરનારી ચિતિદોષ ટાળવાનો ઉપાય જે ધારે તે તેમના શક્તિ એટલે ચૈતન્ય જાય છે.
SR No.543085
Book TitleDigambar Jain 1915 Varsh 08 Ank 01
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1915
Total Pages170
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy