SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ % સમાચા૨સાર પાલીતાણા : અત્રે સિદ્ધગિરિજીની પુન્ય' પૂ. તપસ્વી મુ. શ્રી સુભદ્રવિજયજી મ. છત્રછાયામાં પર્વાધિરાજની આરાધના સુંદર રીતે ઉજવાઈ હતી. એક ૪૫ ઉપવાસની તપશ્ચર્યા હતી. નવ માસખમણ અને ૨૮ સેળભત્તા અને ૧૧૮ અઠ્ઠાઈની તપશ્ચર્યા થઈ હતી, પૂ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજીના શિષ્યા હર્ષરેખાશ્રીજીને ૧૬ ઉપવાસ તથા જયપ્રજ્ઞાશ્રીજીને ૧૦ ઉપવાસની તપશ્ચર્યા હતી. સાવી શ્રી સુનંદાશ્રીજીના શિષ્યા શ્રી સુલોચનાશ્રીજીને સિદ્ધિતપની તપશ્ચર્યા હતી અને તેઓના શિષ્યા શ્રી ઈન્દ્રયશાશ્રીજીને તથા સત્યરેખાશ્રીજીને ૧૬ ઉપવાસની તપશ્ચર્યા હતી. આ તપશ્ચર્યા નિમિત્તે અરીસાભુવનમાં ભા. શુ. ૬ થી અષ્ટાહિકા મહોત્સવ થયેલ. ગારીઆધાર : અત્રે પૂ. સાધ્વી શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના ભુજ (કચ્છ) : અત્રે પૂ. તપસ્વી મુનિરાજ શ્રી સુંદર રીતે ઉજવાઈ હતી. તપશ્ચર્યા સારી થયેલ. પૂ. | સુભદ્રવિજયજી મ. ને માસખમણની તપશ્ચર્યા હતી. આ.ભ. શ્રી વિજયકનકસૂરિ મ.ના સ્વર્ગારોહણ નિમિત્તે ! તે નિમિત્તો તેમજ ચતુર્વિધ સંઘમાં થયેલ બીજી સંધ તરફથી પૂજા, ભાવના, આ ગી થયેલરથ, તપશ્ચર્યા નિમિત્તો ભા. શુ. ૮ થી અઢાઈ મહેસવ થયેલ. આઠે દિવસ પૂજા, ભાવનામાં સંગીતકાર શ્રી યાત્રાનો ભવ્ય વરઘોડે ચઢેલ. | રસિકલાલની મંડળીએ સારી જમાવેલ. ૫ ૫. શ્રી માનતું વિજયજી | માલીયા (મિયાણા) : અત્રે પૂ. પં. શ્રી ભુવનવિજયજી ગણિવર્ય મ. ની નિશ્રામાં (રાજકોટ) I તથા પૂ. મુ. શ્રી મહિમાવિજયજી મ. ની શુભ નિશ્રામાં પર્યુષણા મહાપર્વની આરાધના સારી થઈ હતી. શ્રી પ્રભાશંકરભાઈએ ક૫સૂત્રની ઉછામણી બોલી પિતાને ઘેર રાત્રીજ કરેલ. તેમજ કલ્પસૂત્ર વહોરાવીને જ્ઞાનપૂજન ગુરૂપૂજન કર્યું હતું. સંવત્સરીના દિવસે બારસાસ્ત્રના વાંચન બાદ ચૈત્યપરિપાટી થઈ હતી અને પ્રભાવના થઈ હતી. શુદ ૫ ના રથયાત્રાને વરધોડો ધામધૂમપૂર્વક નીકળેલ. શ્રી રાજપાળ ઝીણાભાઈના પુત્રવધુ પુષ્પાબેનના અઠ્ઠાઈત નિમિત્તે સાધર્મિક વાત્સલ્ય થયેલ. સાતમના શ્રી સંઘ તરફથી સાધમિક વાત્સલ્ય થયેલ. જૈન-જૈનેતર ભાઈઓએ સા રે લાભ લીધેલ. મહેતા મગનલાલ હરજીવનભાઈએ ૧૬ ઉપવાસ કરેલ. બીજી પણ તપશ્ચર્યાએ સારી થઈ હતી. વાપી : પૂ. ઉ. ભ. શ્રી જયંતવિજયજી મ. તથા પૂ. પં. શ્રી વિક્રમવિજયજી મ. ની નિશ્રામાં પર્વાધિરાજની આરાધના સુંદર રીતે થઈ હતી. ૨૫ અઠ્ઠાઈ અને ચાર દસ અને ચાર સિદ્ધિતપ થયા હતા. ૯૫ ભાઈ-બહેનોએ ૬૪ પહોરના પૌષધ કરેલ. દેવદ્રવ્યની ઉપજ સારી થઈ હતી. દમણથી તપસ્વીએ પૂ. મહારાજશ્રીનાં દર્શનાર્થે આવતા આઠ વર્ષની વયના બાળવયસ્ક | સંધ તરફથી સામૈયું થયું હતું, તપસ્વીઓના પારણું તેમજ પ્રભાવના શ્રી યશવંતરાય કાંતિલાલ શાહ | થયેલ. ભા, ૨. ૫ ના રથયાત્રાને ભવ્ય વરઘોડો ચડેલ. અને ચોસઠ પહોરી પૌષધ કરેલ. | સાધર્મિક વાત્સલ્ય થયેલ.
SR No.539237
Book TitleKalyan 1963 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy