SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ આ હેતilઝ ચBl (કલ્યાણ માટે ખાસ) શશશીં પર્વાધિરાજ શ્રી પર્યુષણાપર્વની આરાધનાના પ્રાણુ ક્ષમાપનાને જીવનમાં ઉતારવાથી આરાધના સફળ બને છે. ક્ષમાપનાની મહતા તથા સરળતાથી ક્ષમાપના કઈ રીતે સ્વીકારવી ? તે હકીક્તને જણાવતા બે શબ્દચિત્રો-પ્રસંગ ચિત્રો અહિ રજૂ થાય છે. જે સર્વ કોઇને ક્ષમાનો મહિમા જરૂર સમજાવશે ૧ધોળીધજા આપ્યો. ડાહ્યાભાઈ ઘેર આવી વિચાર હિંડોળે કવિવર દલપતરામ અને સુપ્રસિદ્ધ નાટયકાર હિંચવા લાગ્યા. એમને આજનું એક વાકય હૃદય શ્રી ડાહ્યાભાઈ ધોળશાની સામી પાટ. કવિ અને સસરૂ ઉતરી ગયું હતું. ઘડપણમાં પણ વેરઝેર નાટયકાર વચ્ચે ઝઘડાઓ, ચાલ્યા જ કરતા. તે હૃદયમાં ભરી રાખીશ તો મારી દશા શી થશે? વખતનાં માસિકામાં એક બીજા આક્ષેપો આપ એમને ઘેર ચેન પડવું નહિ. સીધા જ ઉપડ્યા વામાં બન્ને જરા પણ પાછું વાળી જોતા નહિ. કવિવર દલપતરામને ત્યાં. કવિએ દૂરથી ડાહ્યાભાઈને આવતાં જોયા ! " શ્રી ડાહ્યાભાઈ જાતે જે. ઘણી વખત વ્યાખ્યાન સાંભળવા પણ જતા. એક વખત વ્યાખ્યાનકારે હિંચોળા ખાટે હિંચતા કવિનું હદય હચમચી “ક્ષમા નો આદર્શ જનતા સમક્ષ સમજાવ્યો. ઉઠયું. કવિ એકદમ ઉભા થઈ ગયા. તેમનું ઉમિ. તેમાં ઘડ૫ણું આવતાં તો વેરઝેરને ભૂલી જઈ, શીલ હૃદય કલ્પનાના રંગે ચઢે તે પહેલાં જ સમભાવ કેળવવા ઉપર પ્રવચનકારે ખૂબ જ ભાર ડાહ્યાભાઈ બોલ્યા. શિવાલયના ખૂણામાં એક અખંડ દીવો પણ શિવાલયમાં કોઈ દાખલ થયું છે એવો સંશય સાવ ઝાંખો બળતું હતું. એ દીવાના આછા પણ કોઈને આ નહે. ચોકીદાર અને વૃદ્ધ પ્રકાશમાં વંકચૂલે નટરાજની ભવ્ય પ્રતિમા જોઈ. માળી વાતોના ગપાટા મારી રહ્યા હતા.... તે આસ્તેથી બોલ્યો : “એક જણ સામેના ખૂણામાં માળીને પણ હજી સુધી એ કલ્પના નહોતી છપાઇને બેસી રહે... અમે ચાર અંદર જઈશું.' આવી કે પાંચેય બ્રાહ્મણો શિવાલયમાં ગયા કે નહિ ? બાદલ એક ખૂણામાં ગોઠવાઈ ગયો. સામે જ રાજભવન હતું...રાજભવનના ઉપરના વંકચૂલે મૂતિને જમણે પગ વાળ્યો અને ખંડને ઝરૂખો ખુલ્લો હતે. એ મહારાજાને વળતી જ પળે અંદર જવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો. પિતાનો શયનખંડ હતું અને રાતે બે ત્રણવાર તે પુરી નિભંપતા સાથે વંકચૂલ ત્રણ સાથીઓ સાથે અંદર ઉતરી ગયો. જાગીને ઝરૂખામાં આવતા અને શિવાલય સામે નજર કરી લેતો. દરેકની કમ્મરે થેલીઓ બાંધેલી હતી અને પૂજાપાના બહાના નીચે લાવવામાં આવેલા ઓઝારે એ રીતે રાજા ઝરૂખા માં આવ્યો. શિવાલય પણું એક થેલીમાં રાખવામાં આવ્યાં હતાં અને તરફ નજર કરી...બધું શાંત અને હંમેશ જેવું જ એ થેલી વંકચૂલે ઉઠાવી હતી. અંદર દાખલ થતી વખતે જયસેને એક નાને રાજા સ્વસ્થ ચિત્તે પિતાની શયામાં પડવો દીવો પ્રગટાવીને સાથે રાખી લીધા હતા. (ક્રમશઃ)
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy