SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ મેહની વિષમતા એક વિશિષ્ટ પ્રકારની વિદ્યા હતી, તેને સિદ્ધ વાત કરતી હોય તેવી દેખાતી હતી, મોટા અને કરવાની વિધિ એવી હતી કે પિતાને વિધાધરપણુના સ્વચ્છ રસ્તાઓ હતા, દરેક વસ્તુઓના જુદા જુદા સુખ-ભેગેનો ત્યાગ કરી, ચંડાલ બની, ચાંડાલણી બજાર હતા. નગરીના રાજા પણ ન્યાયી અને સાથે લગ્ન કરી, ચંડાલવાસમાં રહી, બ્રહ્મચર્યનું પ્રજાપ્રિય હતે, નગરના એક છેડે ચંડાલોને રહેવા પાલન કરવા પૂર્વક બાર મહિના સુધી અનુષ્ઠાન માટે ઝુંપડાઓ હતા. ચંડાલે પોતાનું કાર્ય નિષ્ઠાકરવાનું. અનુષ્ઠાનમાં કોઈ દોષ ન આવે તે વિધા પૂર્વક બજાવતા હતા. સિદ્ધ થાય.” મેધમાલી અને વિધુમાલી નગરમાં દાખલ થઈ એક વખત મેઘમાલી અને વિધભાલી બને ચંડાલોના વાસ પાસે આવી પહોંચ્યા, નજર કરે ભાઈઓ એક સુંદર ઉધાનમાં ફરી રહ્યા છે, ત્યાં છે તે ચારે તરફ ખરાબ બદબો આવી મેઘમાલીએ વિધુમ્ભાલીને કહ્યું કે, “ભાઈ ! મને રહી છે, તૂટ્યા ફુટવ્યા ઝુંપડાઓ છે. આ જોઈ એક વિચાર આવે છે.” ઘડીભર થઈ જાય છે કે, “ક્યાં અમારા સુંદર વિધુમ્માલીએ પૂછ્યું, “શું વિચાર આવે છે ? રત્નજડિત મેટા મેટા મહેલ અને અતિ ધૃણા જે વિચાર આવતું હોય તે ખુશીથી જણાવો.” ઉપજાવે એવા ક્યાં આ ઝુંપડા.... વિદ્યા સિદ્ધ કરવા મને એમ થાય છે કે પેલી વિશિષ્ટ પ્રકારની માટે તે ઈચછા ન હોય તે પણ ચંડાલવાસમાં વિદ્યા સિદ્ધ કરીએ.’ રહ્યા વિના છૂટકે હવે નહિ, એટલે મનને મજબૂત 'પણ એની વિધિ તે વિચિત્ર છે, તે માટે તે કરી ચંડાલેની સેવા કરવા લાગ્યા. ચંડાલ ભેગા રહેવું પડે ને ?' વિધભાલીએ કહ્યું. માણસને જ્યારે કોઈ વસ્તુની લગની લાગે છે, હા આથી જ મને વિચાર થાય છે, અને ત્યારે ગમે તેવું કાર્ય કરતાં સંકેચ થતું નથી, તેથી તેને પૂછયું. એકવાર બાર મહિના ચંડાલ- નીચમાં નીચ અને હલકામાં હલકું કામ પણ હોંશવાસમાં રહેવું પડે પણ વિદ્યા સિદ્ધ થયા પછી પૂર્વક કરવા તૈયાર થઈ જાય છે- કરવા લાગે છે. આપણું સુખ કેટલું બધુ વધી જાય. સુખ-વૈભવને વિદ્યા સિદ્ધ કરવા માટે પિતાની વિદ્યાધરની કઈ પાર રહે નહિ, તારી ઈચ્છા હોય તે આપણે સંપત્તિ મૂકીને ચંડાલની સેવા કરવામાં બને માતા પિતાને પૂછીને વિધા સિદ્ધ કરવા જઇએ. ભાઈઓને આનંદ આવતું હતું. વિન્માલીએ કહ્યું કે, “કોઈ વાતમાં મેં એક દિવસે ચાંડાલો એ બન્ને ભાઈઓને પૂછયું કયારે ય ના પાડી છે? તમારી ઈચછા તે મારી કે, “તમે અમારું બધુ કામ શા માટે કરી રહ્યા ઇચ્છો. કહે વિદ્યા સિદ્ધ કરવા માટે અહીંથી ક્યારે છો ? તમે ક્યાંના રહેવાસી છે અને અહીં આવવાનું જઈશું ?' પ્રયોજન છે ? તે જણાવો. અમારા જોગ કામ માતા-પિતાને હું પૂછી લઈશ, તેમની રજા હોય તે તે જણાવો, જો શક્ય હશે તે અમે મળશે તે પાંચ દિવસ પછી આપણે જઈશું.' તમારા કાર્યમાં સહાયક થઈશું.' માતા-પિતાની રજા મળતાં, નક્કી કરેલા દિવસે ચંડાલેના આ પ્રમાણેના વચને સાંભળી ચંડાલને વેષ ધારણ કરી અને વિદ્યાધર ભાઈઓ મેધમાલીએ કહ્યું કે, “તમે આટલા લાગણીભર્યા શબ્દો મલકમાં વસંતપુર નામના નગર પાસે આવી કહ્યા અને અમારી આટલી કાળજી રાખો છે, તેને ગયા. કયા શબ્દોમાં તમારે આભાર માનું! જ્યારે તમે વસંતપુર નગરને ફરતે મજબૂત કીલ્લો હતો, અમારી હકીકત પૂછો છો તે સાંભળો.” નગરમાં આવ-જાવ કરવા માટે બાર દરવાજા હતા, ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં અમારો જન્મ નગરમાં મોટી મોટી હવેલીઓ જાણે આકાશ સાથે થાય છે, મા-બાપના લાડકોડમાં અમે ઉછરવા
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy