________________
કલ્યાણ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૦૭
દે છે તેથી ચિત્તશુદ્ધિ-આત્મશુદ્ધિ સહજ રીતે પ્રગટે રહેવું. છે. સંજ્ઞાઓના નિરોધને પુરૂષાર્થ સમ્યજ્ઞાનના તારામાં ક્યા ગુણ છેજેથી તે પ્રશંસા બળે પ્રગટે છે.
ઈચ્છે છે ? પરમાર્થનું કયું અભુત કાર્ય તેં કર્યું ધર્મના મહાન ફળનું વર્ણન સાંભળીને ઘણાને
છે જેથી તું અભિમાની બની ગયો છું? ક્યા ધર્મ કરવાની પ્રેરણા મળે છે-ઇચ્છા જાગે છે, અને સત્કાર્યથી તારે દુર્ગતિનો ભય ટળી ગયો છે ? ઘણું ધર્મ આચરવા પણ લાગે છે. પણ જ્યારે શું તે મૃત્યુને જીત્યુ છે, સ્વાધીન કર્યું છે. જેથી એ ફળ અનુભવી શકતા નથી ત્યારે શ્રદ્ધા ડગમગી ! નચિત બની ગયો છું ? ' જાય છે પણ ખાસ લક્ષમાં લેવાની જરૂર છે કે, આ કાયા સેક ઉપાય કરવા છતાં અને એ ફળે સુવિશુદ્ધ ધર્મારાધનાના છે. એ કક્ષાએ રસાયણોથી પુષ્ટ કરવા છતાં અંતે તે દુર્બળ સુધી પહોચવા પ્રાથમિક ઘણી ભૂમિકાઓ વટાવવી
પડવાની જ છે. સાંધાઓમાંથી શિથિલ બની જર્જરિત પડે છે. શુદ્ધધર્મની આરાધનાનું કાર્ય સહેલું નથી. થવાની જ છે. તે હે નાદાન આત્મા ! ઔષધોથી દીર્ઘકાળ સુધી સવિધિ-સતત અને સલક્ષ્ય એની વધુ વિટંબણા શા માટે કરે છે ? અનંતધર્મ આરાધના થવી જોઈએ.
આનંદદાયક ધર્મારસાયણ પી. પ્રારંભમાં ધર્મ કરવો દરેકને ઘણું જ અઘરે અભિમાનને નાથવા અધિકચુર્ણને અધિકલાગે છે. પરંતુ બાન વિં ડુમ્ | રસોઈ બનીને, અધિક તપસ્વીને યાદ કરે ! પૂર્વે થઈ કરવી, વેપાર કરવો, છોકરાને નિશાળે જવું, ગયેલા પુરૂષસિંહના પરામ વિચાર! તમારું સાઈકલ શીખવી વગેરે વગેરે શરૂમાં કઠીન લાગતી સુકૃત એની આગળ ઝાંખુ અને ફીક લાગશે. બાબતે અભ્યાસથી સહેલી બની જતી નથી ?
દુ:ખીને દિલાસે આપવો એ વાણીને સદ્વ્યય ધર્મ આરાધનાના અભ્યાસ સાથે જ્યારે આત્મ
છે. અન્યના દિલને દુભાવવું એ વાણુને દુર્વ્યય જ્ઞાન વધે છે. દેહાધ્યાસ ઘટે છે, સુકુમારતા ટળે
છે. કોઇની માગણી પૂર્ણ ન કરી શકે એ અપરાધ છે ત્યારે ધમ ખૂબ જ સુકર લાગે છે, ત્યારે જે
નથી. પણ કટુવાણુ દ્વારા કેઈની લાગણી દુભાવશે આનંદ ધમઆરાધનાથી મળે છે તેવો આનંદ
તે ઘોર અપરાધી બનશે જગતના કોઈ પદાર્થમાં અંશમાત્ર દેખાતું નથી. એ આનંદને આત્મજ્ઞાનનો આનંદ, વૈરાગ્યને માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ બીજાની આનંદ, સમતાને આનંદ, અંતરાત્મભાવને ભયંકર ભૂલને ઉદારતાપૂર્વક ભૂલી જવી એ સજઆનંદ કહેવાય છે.
નનો સ્વભાવ છે. એક યા બીજા સ્વરૂપે અહભાવ સાધકને
તમારા પર આફત આવતા પાષાણું બની પણ પોતાની નાગચૂડમાં જકડી રાખે છે. માટે જ જે પણ દુઃખી-દીનને જોઈને પાષાણું મટીને સાધકે એનાથી ખૂબ જ સાવધ રહેવું.
કમળ જેવા થજે. તમારી કોઈ નિંદા કરે ત્યારે તમને કશું જ
છે મારે તમને કશુ જ દેવગુરુની ભક્તિ વિનાનું હૃદય, હૃદય નથી નકશાન થવાનું નથી પણ તમારી જ્યારે કોઈ સ્તુતિ સ્મશાનમાં ભુતડા નાચે તેમ ભક્તિ વિનાના હય કરે ત્યારે સાવધ રહેજો કે “અહંકાર પિતાને કાબુ સ્મશાનમાં વિકાર રૂપી ભુતડા નાચે છે. તમારા પર ન જમાવી જાય.'
ધર્મપુરુષાર્થ તમારા ભાગ્યના ભંડાર ખોલઅનુકૂળતા જ માણસને વધુ પ્રમાદી બનાવે વાની ચાવી છે. છે. તેથી જ અનુકૂળતાના પ્રસંગે વિશેષ સાવધ