SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છ દ્રવ્યોના ગુણ અને પર્યાય નાના : - 22 - 2 અધ્યાપક શ્રી ખૂબચંદ કેશવલાલ (વાવવાળા) શિરોહી. SSC જનદર્શનના દ્રવ્યાનુયોગનું જ્ઞાન ખરેખર વિશ્વવિજ્ઞાનને ભંડાર છે, તેને સમ્યજ્ઞાતા ખરેખર જનદર્શનના ચારિત્ર માગમાં સ્થિર રહી શકે છે, છ દ્રવ્યોનું સ્વરૂપ તથા તેના ગુણ-પચો વિષે જાણવા-સમજવા જેવું જે કાંઇ છે, તે સુધ શૈલીયે હૃદયંગમ પદ્ધતિ અહિં આલેખાય છે. આ લેખમાળાને પ્રથમ હપ્ત વર્ષ : ૨૦: અક: 1; તા, ૨૮-૩-૬૩ માં પ્રસિધ્ધ થયેલ છે, તેના અનુસંધાનમાં આ બીજો હપ્ત અહિં પ્રસિદ્ધ થાય છે. સર્વ કોઈ આ લેખમાળાને વાંચે, વિચારે ને મનન કરે એ અમારો આગ્રહ છે. (૩) આકાશાસ્તિકાય, અવગાહના એટલે પ્રતિસમય તેના વર્ણાદિ પર્યાયની હાનિ-વૃદ્ધિ જયા આપે છે. એ કારણથી ધર્માસ્તિકાયાદિ થયા જ કરે છે. પૂરણ- એટલે પૂરાવું–મલવું, અને પ દ્રવ્ય ક્ષેત્રી એટલે ક્ષેત્રમાં રહેનારા અને આકા- ગલન એટલે ગળવું -વી ખાવું-છુટા પડવું એ બે શાસ્તિકાય ક્ષેત્ર છે. તે પાંચ દ્રવ્યો આધેય છે, શબદથી “પુદ્. * શબ્દ થયું છે. એક પરમાણુ અને આકાશ આધાર છે. આધાર વિના આધેય સ્વરૂપે, યા, સંખ્યાત, અસંખ્યાત, અનંત, અને રહી શકે નહિ. માટે આકાશાસ્તિકાયનું અસ્તિત્વ અનંતાનંત પ્રદેશના ધ સ્વરૂપે વિવિધપણે સિદ્ધ જ છે. લોકો જેને આકાશ કહી બોલાવે છે બની રહેલ તે પુદગલ દ્રવ્ય, ચૌદરજી પ્રમાણ તે ખરી રીતે આકાશ નથી, પણું વિશ્રસાં પરિબ લોકાકાશમાં અનંતાનંત સંખ્યાએ અનાદિકાળથી ગામે પરિણમેલા પુદગલકંધે જ વાદળી રંગના વિદ્યમાન છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે. દેખાય છે. એ સ્કંધે તે રૂપી હોવાથી દેખાય છે, (૫) જગતની વસ્તુઓમાં નવાપણું અને અને આકાશ તો અરૂપી હોવાથી ચક્ષુથી દેખી જુનાપણું ઉપજાવનાર તે કાળદ્રવ્ય છે. વ્યતીત શકાય નહિ. ફક્ત સર્વજ્ઞ ભગવાન જ જ્ઞાનથી જોઇ સમયને ભાવ તે પુરાણું કહેવાય, અને વર્તમાન શકે છે. આકાશાસ્તિકાય તે લોક અને અલોક સમયમાં વર્તતે ભાવ તે ન કહેવાય. કાળનો બને દેકાણે વ્યાપીને રહ્યો છે. તેમાં જેટલા અભાવ માનીયે તે વસ્તુમાં જુનાપણુ અને નવાઆકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે, તેટલા પણું કહેવાનો આધાર રહે જ નહિ. આકાશનું નામ લેકાકાશ અને બાકીનો બધે કાળ તે નૈઋયિક અને વ્યવહારિક એમ બે અલોકાકાશ છે. આકાશસ્તિકાય સંખ્યાથી તે પ્રકાર છે. સર્વ દ્રવ્યોની વર્તાના પર્યાય તે એક જ છે. પરંતુ ધર્માસ્તિકાયાદિ ક્ષેત્રી દ્રવ્યોના નૈઋયિક કાળ છે. અને સમય, આવેલી છેદિ હવા અને નહિ હોવાના હિસાબે લોકાકાશ અને ભેદરૂપ વ્યવહાર કાળ છે. નૈઋયિક કાળ સર્વ અલકા કાશ એમ બે વિભાગ કલ્પવામાં આવ્યા દ્રવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત છે, અને વ્યવહારિક ક ળ છે. અનાદિ અનંત એવા આ આકાશાસ્તિ- અઢી દીપ અને બે સમુદ્ર જેટલા ક્ષેત્રમાં છે. કાયને આકાર પિલા ગોળા સરખે છે. નિશ્ચયિક કાળ દ્રવ્યોની વર્તાના પરિણતિ રૂ૫ છે, (૪) રૂપ-રસ-ગંધ-સ્પર્શયુક્ત જગતમાં વતંતે અને વ્યવહાર કાળ સૂર્યચંદ્રાદિના ભ્રમણથી ઉત્પન્ન જે પદાર્થ તે પુલાસ્તિકાય છે આ દ્રવ્યમાં થયેલો છે. પરમાણુઓનું મલવું અને વિખરાવું અગર તે વ્યતીત થયેલ અનંત સમયે તથા ભવિષ્યના The Samjપણા એક દા Sir,
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy