SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ એમ બતાવી આપે છે કે, એ મહાપુરુષમાં ગુણાનુરાગ કેટકેટલા ઠાંસી ઠાંસીને ભર્યાં હતા. મહારાજા કુમારપાળ શ્રી હેમચંદ્રાચાય મહારાજના ઉપર્યુક્ત વચના શ્રવણુ કરી ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને તેઓશ્રીનાં પુનઃ ગુણગાન ગાવા લાગ્યા. શ્રી કુમારપાળ રાજા કહે છે કે— કુમારપાળ કહેઇ જસ ગુણુ ઘણા તે ગુણુ મલાઈ અવરાતણાં જે ગુણુ હીણ પ્રાં હિ હાય પર કીતિન કરણ સાય પરના ગુણુ ગ્રહી હેમસૂરિ પેાતાના ગુણુ સાકર કહે હું મીઠી પણ તે છાની ચંદન ઉષ્ણુપણુ જો ભજઈ પાડયું મદ નીં ન રહેઈ કહી તે હઈ લાક તેહ નઈ નવિત જઈ ચંદન પણું જે ભજઈ તે હુઈ લાક તેહ નઈ નવિ તજઈ અમૃત કહે મુજમાંકડસ તા હઇ લેાક ન છંડઈ તિમ મુનિ હેમસુરિદ જતિ મુખ કઇ મુજમાં ગુણ નથી. ગિરૂ એહના એહ સભાવ વરસઇ જલ નીચા થઈ આલ એણે વચને જાણ્યા મહામતિ હેમ સમા નહિ દુ તિ પરગિ જયું ચાલી સરસતિ રેડમાં દોષ ન દેખઈ તિ. વાત સાચી જ છે પર ગુણુ પરમાણુમ્ પતી કૃત્ય નિત્ય નિજદિવિકસન્તઃ સન્તિ સન્તઃ કિયન્ત: | X તાસ X X નાગુણી શુશુનવેત્તિ ગુણી નુષુિ મત્સરી ગુણી ગુણરાગીચ સરલા વિરલા જન: ૫ કલ્યાણુ : ઓગષ્ટ ૧૯૬૩ : ૩૮૯ ખીજાના નાના સરખા ગુણુને મહાન બતાવવા અને પોતાની જાતને લઘુ મતાવવી એ અત્યંત દુષ્કર કાય છે. મોટા ભાગે ગુણગાન ઇર્ષ્યા અસૂયા અને અદેખાઇ દેખા દે છે. ગુણુગાન હાય અને ગુણુના રાગી હાય એવા આત્માઓ આ વિશ્વમાં વિરલ હાય છે. પ્રમાદ ભાવના આપણને એ જ પ્રેરણા આપે છે કે ‘ગુણ છુ પ્રમાદઃ’ ગુણી–ગુણવાનને નિરખી પ્રમુદ્રિત અના હું પામા, એની પ્રશંસા કરી અને એના ગુણગાન કરો. ગુણી જનના ગુણગાન કરવા એ જ ગુણી–મહાન બનાવાના મહાપથ છે. (અનુસંધાન પાન ૩૯૨ નું ચાલુ) વિશાળ દિગમ્બરાની ધમ શાળાઓ તથા એ થી ત્રણ દિ। પણ આવેલ છે, ગિરિરાજ ચડતાં જે દિગમ્બર મંદિર આવે છે. તેમાં ૨૪ તીર્થંકરાની મૂર્તિ વાળી દહેરી છે અને એક માટી કાઉસગ્ગ મુદ્રાએ માહુબલીજીની મૂર્તિ છે. ગામની ધર્મશાળામાં જે મદિર છે કે જેની ભીંતા ઉપર સાનેરી અને સુંદર અક્ષરાએ ભક્તામર તથા કલ્યાણુ મંદિર સ્તાત્ર લખેલ છે. એકદરે જોતાં આખાય ગિરિરાજની અને માજીએ જંગલ તથા ખીણા આવેલ છે. તેથી જાત જાતનો ઔષધિઓ વિશેષતઃ હરડે વગેરે ખૂબજ સસ્તી મળે છે. મધુવનથી ગીરડીહ જતાં રસ્તામાં ઋજીવાલિકા નદી આવે છે, જયાં ચરમ તીથપતિ શ્રી મહાવીર સ્વામિ ભગવાનને તે નદી કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. હાલ તે જગ્યા ઉપર એક વિશાળ અને સુંદર મંદિર તથા ધમ શાળા આવેલ છે. વિશેષતઃ આ આખાય દેશનાં જેટલા વખાણ કરીએ તેટલા ઓછા જ કહેવાય. પ્રભુની કલ્યાણ ભૂમિઓના પ્રભાવ કાઈ આર છે!
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy