SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ : એગષ્ટ ૧૯૬૩ : ૩૮૭ ઉચ્ચ અને ઊચી વાણી વદી શકાય જ્યારે ત્યારે જ પણ છે. શાસ્ત્ર સ્વરૂપ બનેલી વાણી તારશે અને જાણજે તું સરોવરની નિર્મળતા મેળવી શકાઈ છે શસ્ત્રરૂપ બનેલ વાણી મારશે. જન્મ જન્માંતરમાં જીવનમાં! ૨ખડાવશે. “તારી વાણી, વિચારો જ તને ઊંચે લઈ જશે તને થાય છે કે મારાથી મોટું કોણ? અને ભેંયતળીએ પણ ઢસડી જશે. તું બોલી નાંખે છે “હું ધારું તે કરૂ'. “તારી ઊમિએ જ તને યોગ્ય બનાવશે અથવા આવી નાહકની અભિમાનથી ઓતપ્રોત ઉમિઓ અયોગ્ય પુરવાર કરશે. તને ઊંચે લઈ જઈ નીચે નાંખશે. “તારી અભિલાષાઓ તને સર્વસ્વ અપાવશે અને જો તારો પિતાને ખ્યાલ નહિ કરે છે ? એ જ ઘરધરને ભિખારી પણ બનાવશે.. - દુનિયામાં કોઈ કોઈનાથી નથી મોટું નથી માન. “ભયદા, હદ વગરને વચન વ્યવહાર તને કલેશ આત્મદષ્ટિએ બધાય સરખા છે. જીવનગણની દષ્ટિએ કરાવશે અને મર્યાદામાં રહી વચન નિકાળીશ તે એ જ ભેદ પડે છે નાના મોટાના. તારી મહાનતાને સિદ્ધ કરશે. વચનથી જ માર પડે અને વચનથી જ કામ થાય? ઉમિઓ (તરંગો) નાના ખાબોચિયામાં પણ હવા જોરથી ચાલે ત્યારે દેખાય છે પરંતુ કશાય કામની પણ એ જુદા જુદા, એ ભેદને સમજજે તું. વિવેકની પારાશીશી હાથમાં રાખજે, ભેદ સમનહિ. ગંભીરતા વગરની તે. જવામાં સરળતા રહેશે. અને સમુદ્રમાં પણ હિલોળા લેતી નજરે પડે છે કેમ કે જ્ઞાનીઓ કહે છે. છે. છતાં ગંભીરતા સહિત. - વચન મારે અને વચન તારે. ભાઇ! તારા દિલમાં જે વ્યર્થની અહંભાવના છે તે ઉપકરણ તેમજ ઉજમણુને સામાન. સમજી લે છે કે એ પેલા ખાબોચિયાની અને તારા દેરાસરમાં વપરાતી દરેક ચીજો, પૂ. સાધુ દિલની ઊમી ઓ સરખી જ છે. સાધ્વીજીઓને વહરાવવા લાયક દરેક ઉપકરણ ઉજમ ણ નો તેમજ શાન્તિસ્નાત્રને સામાન વગેરે ચીજો શુદ્ધ પરંતુ વિનયભાવ યુકત સદિચાર અને સદુવાણીની અને એ કખી વ્યાજબી ભાવથી છુટક તથા જથ્થાબંધ ઉમિઓ હિલોળા મારતી હોય તે - માનવું રહ્યું કે, મલશે માટે એક વખત મંગાવી ખાત્રી કરશોજી. એ ઉમિઓ ગંભીર જળનિધિની છે, જે પિતાની નકલી કેસર: રૂ પાણી ભરેલા ગ્લાસમાં નાંખવાથી મર્યાદા વટાવીને કયાંય જવાની નથી. તળીએ બેસી જાય તે નકલી જ હોય અને જેવી અન્યની તારા પ્રત્યે વૃતિ હોવી જોઇએ • હથેલીમાં ઘસવાથી રંગ આવે જ નહિ. તેવી વૃત્તિ તારે બીજા પ્રત્યે પહેલાં દાખવવી જોઈએ. ચાંદીના વરખ -ટુકડે લઈ મશળ કાળાશ આવી જય તે તે સીસાને જ છે. થોકડી ચોરસ તારે તે બીજાને કડવું ઝેર પીવરાવવું છે અને ૧૬ પાનાની આવે છે. બદલામાં અમૃત લેવુ છે. પીળો બરાસ-રંગ ચઢાવેલો આવે છે. તારે જેમ ફાવે તેમ શબ્દબાણોથી બીજાનું હૃદય બાદલું-ટીપવાથી કડક વધારે હોય તે તાંબુ વીંધી નાખવું છે અને વળતરમાં એનો પ્રેમ સંપા- મીકસ કરેલું હોય છે. દન કરવાની કામના રાખવી છે. વાસક્ષેપ: લુગડ પર રંગ બેસી જાય તે અબીલ આવું બને ખરું ?. અને લાકડાના વેરને બને છે. આ રીતે ગે થાય છે તે ખરીદતાં પહેલાં ધ્યાન રાખે. જાગ, ભોળા માનવ જાગ ! જ્ઞાની ભગવંત વારંવાર કહી ગયા કે સ્થળ:- શ્રી જૈન ઉપકરણ ભંડાર તારી વાણી તારા માટે શાસ્ત્ર છે અને શસ્ત્ર | ઠ કાલુપુર : જ્ઞાનમંદિર નીચે : અમદાવાદ-૧
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy