SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ના ની પૂ. પંન્યાસજી મ. શ્રી પ્રવિણુવિજયજી ગણિવર સ્વપ્ના બે પ્રકારના હાય છે, એક નાનું અને બીજું મોટું. સમ સંસારમાં જે કાંઇ દેખાઇ રહ્યું છે, તે કૈવલ વારાફરતી જેમ આવતું હશે સ્વપ્ન સમાન છે; ને સ્વપ્નાની સુખડી ભૂખ તેમ આવશે. આજ સુધી ભાંગતી નથી, આ હકીકતને વિસ્તારપૂર્વક તમેા કાને જમાડીને ઉધા જાવતા આ લેખ જરૂર મનનીય છે. રાત્રીના ગાળામાં આવે પડી ગયા છે ? ચાનું પાણી છે તે નાનુ અને સંસાર એ માટું સ્વપ્નું. નાના પાતા તે। ક્રમ જાય છે, અને નાહકમાં પાવર કાને સ્વપ્નામાં આંખ ખુલ્યા પછી કાંઇ નહિ અનેખતાવા છે ?' આ ચમકી સાંભળી શેઠ તે ચૂપ જ મોટા, સ્વપ્નામાં આંખ બંધ થયા પછી કાંઇ નહિ. થઇ ગયા, અને વિચારવા લાગ્યા કે, · મારા મેટા રાત્રે કોઇ માણસ સ્વપ્નામાં હું ઉની ઉની કાઇ માકા આવે તે એક વખત બધાને જમણુ રસાઇ જમ્યા એમ જુએ, પણ આંખ ખુલતા તે આપી દઇએ તે મેણું મારતા તે ટળે.' ભુખ્યા જ હોય છે; ઉની સાચી રસાઇ । ખાર વાગે મળે છે. 4 તે જ મુજબ સંસાર એ પણ શાસ્ત્રકારો એક જાતનુ સ્વપ્ન જ કહે છેઃ સ'સારમાં પણ એકત્ર કરેલા વૈભવ, હાટ–હવેલી આદિ આપણી આંખેા ભંધ થયા પછી અહીંનું અહીં જ રહી જાય છે. અર્થાત્ ખીજા ભવમાં એમાંનું કશું જ કામ આવતું નથી તેમ ફુટી બદામ કે કાણી પાઈ પણ સાથે આવતી નથી. રાત્રે આવતા સ્વપ્નામાં દેખેલી ચીજ વાસ્તવિક નથી પણ બીકુલ ખાટી હાય છે તેમ સ'સારની સધળી વસ્તુએ અનિત્ય અને અવાસ્તવિક હોય છે. એટલે કહેવાય છે કે સ્વપ્નાની સુખલડી ભુખ ભાંગે નહિ. જે નીચે જણાવેલ દૃષ્ટાંત ઉપરથી માલુમ પડશે. કોઇ એક ગામમાં એક ક ંજુસ શેઠ રહે છે. જ્યાં જ્યાં જમણવાર હોય ત્યાં ત્યાં પલાંઠીવાળી થાળી ગોઠવી જમવામાં શેઠનેા નાંબર પહેલા જ હોય. પીરસવામાં માડુ વહેલુ થાય અગર કોઈ ચીજ માડી વહેલી આવે તેા શેઠના પાવરને પાશ ખૂબ ઊ ંચે ચડી જાય. પણ તેમના પાવરને આજના જુવાનીયા થાડા જ નભાવી લે. કાઈ જુવાનીયા ખાલી ગયા કે, એટલે સુખડી! એસા ન છુટકે એસા, હવે કોઇ એક દિવસ રાત્રીના છેલ્લા પહેારમાં શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નામાં શેઠે પોતાના આખાએ એરડાને સુખડીથી ભરેલા દીઠા. એટલે શેઠે વિચાર કર્યાં કે, ‘ ગામના લોકોને જમણુ આપવાની આ સુંદર પળ સાંપડી છે. એમ માની પોતાના પાસે સુતેલા નાકરને ઊંધમાંને ઊંધમાં કહી દીધું કે, ‘ જા ગામમાં આપણા તરફથી સહકુટુંબ જમવાનું નેતરૂં આપી આવ.' નાકર શેઠની આ ઉદારતા દેખી ઘડીભર અને વિચારે છે કે આશ્રમુગ્ધ બની ગયા, મારા શેઠ કાઇને પણ પાણી નહિ પાય અને આજે જમણવાર આપવા તૈયાર થયા છે. એ શું? પણ કરી પૂછવા જઇશું તેા શેઠના વિચાર ખલાઇ જશે એમ માની તેમની ન્યાતમાં તેાંતરૂ આપી આવ્યેા. સવાર થતાં શેઠને આ વાત જણાવી. ત્યારે શેઠ કહે છે કે, મેં ક્યારે નાતરૂં આપવાનુ` તને કહ્યું હતું ?' નાકર કહે છે ‘ લગભગ ચાર વાગે તમે જ ખાયા હતા.' શેઠને યાદ આવ્યું કે મને સ્વપ્ન આવ્યુ હતુ ખરૂં, અને મેં ઢગલાબંધ સુખડીના થાળ ભરેલા દીઠા હતા. ખેર જે થયું તે ખરૂં. ગભરાવાની જરૂર નથી કાઈ યુક્તિ શોધી બધાને પાછા ઘર ભેગા કરી દઇશ. જમાડે એ ખીજા. લગભગ અગીયાર વાગે લો। શેઠના આંગણે
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy