SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ છે નવાણું , - લાખના ધનશ્રેષ્ઠી પાસે ૯૯ લાખ છે, પણ તેમને કેટથાધિપતિ બનવું છે, ગમે તેવા પ્રયત્નો કરે છે, છતાં તેઓ કદીશ્વર બની શક્તા નથી. રસભરી શૈલીયે ધનશેઠની વીતકકથાને આલેખતી આ વાર્તા તે હકીકત તમને કહી જાય છે. માટે ધ્યાનપૂર્વક આ કથા તમે વાંચ્યા જેથી લાભ દુઃખનું મૂલ છે, તે તમને સમજાશે. છે લાખ જES રહેલા ધનને હિસાબ કર્યો તે એના એ જ ૯૯ કાવ્યાધિપતિની જેમ ધજા ફરકાય તે લાખ. પણ શેઠ કાંઈ એમ પાછા પડે તેવા ન હતાં. કેવું સારું ? સાહસથી સિદ્ધિ એ સૂત્ર તેમણે જીવનમાં વણી ધનોષ્ઠિ હંમેશા મનના મનોરથો ઘડવા કરે લીધું હતું. શેઠ તે રહેલું ધન બધું જમીનમાં છે. દાદાની કમાણીના ૫૫ લાખ પડયા છે, અને દાટીને પરદેશ ગયા. ખૂબ કમાયા, ઘેર આવ્યા પિતાશ્રીની કમાણીના ૪૪ લાખ છે, કુલ ૯૯ લાખ હર્ષનો પાર નથી, કારણ! તેમને એમ છે કે, તે છે. ફક્ત જો હું એક લાખ મેળવું તે જરૂર “જમીનમાં દાટેલું ધન તે સલામત જ હશે ને ? મારે ઘેર કોટયાધિપતિની ધજા ફરકે ! પણ તેને ક્યાં ખબર છે પાછળથી કોઈ દાટેલું શેઠે તો ખુબ જોરશોરથી વેપાર ખેડવા માંડ્યો. ધન પણ ઉઠાવી ગયા અને તે સ્થાને કાંકરા ભરી વર્ષ પૂર્ણ થયું. દીવાળી આવી અને બધું ધન દીધાં. ખબર પડી, જોયું તે કાંકરાના ઢગલા મેળવ્યું તે ૯૯ લાખના ૯૯ લાખ જ રહ્યા. શેઠ નીકળ્યા. પાછી એ જ ૯૯ લાખ ! ક્રોડ ન થયા તે તે વિચારમાં પડવા; “આ શું ? ૯૯ લાખ તે ન જ થયા. માનવને જ્યારે લાભનો થોભ નથી રેકડા હતાં જ ! અને આટલી કમાણી કરી તે રહે ત્યારે ગમે તેટલા પાસા ઉંધા પડે તે પણ પણ આટલાં જ! વધ્યા કેમ નહિ ? કઇ નહિ તે કદિ તે કાર્યથી પાછો પડતો નથી. જેટલી આવક છે તેટલો ખરચે છે. માટે ખર્ચમાં હવે તે કોષ્ઠી, પાસે રહેલું ધન બધું જ સાથે કાપકુપ કરૂં ?' એમ વિચારી શેઠે તે ઘરના દરેક લઈ દેશાવર ગયા, ધન કમાઈ પાછા વળ્યા. રસ્તામાં કાર્યમાં ખૂબ કરકસર કરવા માંડી. ધાન્ય વસ્ત્રો ભીલો મળ્યા. કેટલુંક ધન લુંટાયું. બચેલું ધન આદિ પણ હલકા લેવા માંડયા, ધરના માણસે લઈ ઘેર ગયા. મહામહેનતે ગણત્રી કરી ને એના કંટાળ્યા. આ શું? એમ કરતાં વર્ષ પસાર થયું એ જ! પણ આથી શેઠ નિરાશ નથી થતા, ત્યાંથી ને ગણત્રી કરી તે ૯૯ લાખના ૯૯ લાખ જ થાય? ઝંડાધિપતિ બનવાની આશા તેમની રહ્યા. શેઠ તે ખૂબ મુંઝાયા. આટઆટલી કરકસર અમર છે, પાછો વિચાર ફેરવે છે, “જે હું મારું કરવા છતાં પણ આમ કેમ ? વળી વિચાર ; સર્વ સ્થાન ફેરવી નાખું તે કદાચ તે મારી આશા પરદેશ જઈ ધન કમાઈ લાવું !' કટાધિપતિ ફળે !” બનવાના અભિલાષી શેઠ પરદેશ જાય છે. વેપાર સર્વસ્વ લઈ વહાણ ભરી દેશાવર ઉપડયા. શરૂ કર્યો. ઘણું ધન કમાયા. ઘેર આવ્યા ત્યાં તે ત્યાં લગભગ ક્રોડ ટકા ધન પ્રાપ્ત કર્યું. ઘેર તરફ નવીન કહાણી જ સાંભળવા મલી ! ઘેર ચોરે જવા વિચાર કર્યો, પણ મનમાં થયું કે, “રખેને આવ્યા હતાં. ઘણું ધન ચોરી ગયા છે. શું કરે! હાણુ ભાંગે તે મારૂં બધું ય ધન ચાલ્યું જાયને ! શેઠ તે માથું ખંજવાળવા લાગ્યા. શાંતિથી બેસી માટે ક્રોડ રૂ. નું એક રત્ન ખરીદું !” ક્રોડ મૂલ્ય
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy