SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાથી જ શમે વેર, વેરેવર શમે નહિ – પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર – પર્વાધિરાજ શ્રી પર્યુષણાપર્વની આરાધનાનું રહસ્ય આત્માને ઉપશમભાવ છે, ખમવું-ખમાવવું એ જૈનશાસનને સાર છે. વેર-ઝેરથી સળગતા આજના સંસારમાં ક્ષમા, ઉપશમભાવ તથા સમતા જેવું અમૃત એકે ય નથી જેન ઇતિહાસના પાને એવા વૈર-ઝેરના પ્રસંગે ક્ષમા તથા ઉપશમને પામી જે આમાં સદગતિ સાધી ગયેલ છે, તેને જે કે ભવ્ય પ્રસંગ આલેખાય છે, તેનું સંવાદાત્મક ચિત્ર પર્યુષણ પર્વની આરાધનાના ખપી આમાઓને માર્ગદર્શન 3. આપનારૂં બનશે તેમ માની અહિ રજૂ થાય છે. میں میں؟ میں میں میں سچینج میں میں میں میں میری પ્રસંગ ૧ લ: આવેશ તેમની દૃષ્ટિ તથા મુખમુદ્રા પર મને ભાસે પાત્ર : યુવરાજ યુગબાહુની ધર્મશીલ પત્ની મદન- છે. હવે મારે તેમની સાથેના વ્યવહારમાં સાવધ રેખા, રાજા મણિરથ, દાસી ચિત્રા, રહેવું પડશે. નહિતર કોઈક વેળા મારી પવિત્રતાને સખી ઉર્વશી. ડાઘ લાગતા વાર નહિ લાગે ! થલ : માલવદેશ, સુદર્શનપુરનગર, રાજમહેલમાં એટલામાં રાજભવનની દાસી ચિત્રા હાથમાં મદનરેખાનો આવાસ. મહામૂલ્ય હાર લઈ મદનરેખાના કમરામાં દાખલ થાય છે, ને મદનરેખાનાં હાથમાં તે હાર આપતાં મદનરેખા : (સ્વગત) મને સમજાતું નથી કે, કહે છે.] મહારાજા મણિરથ, આમ વારંવાર મને ભેટરૂપે ચિત્રા : [મલકાતા મુખે] સ્વામિની ! આ લે, , અલ કીરી, ૩૫ના માળાઓ, તાબુલ ઈત્યાદિ જુઓ ! ખરેખર આપના ભાગ્ય ઉઘડી ગયાં. કેમ મોકલાવતા હશે ? રાજભવનમાં એમની છત્ર- સ્વયં મહારાજા આપની કેટ-કેટલી સંભ ળ લઈ છાયામાં આનંદ પ્રમોદ કરતાં અમને કઈ વસ્તુની રહ્યા છે. વારંવાર આપને ખુશ કરવા કેટ-કેટલી અહિં ખોટ છે ? તેઓ તે મારા પિતાતુલ્ય શિરછત્ર ભેટે મોકલાવી રહ્યા છે, ને આ હાર તે જૂઓ ! છે, કોઈને નહિ ને મને આ રીતે ભેટે કેમ કેટ-કેટલે મહામૂલ્ય છે. રાજભવનમાં અરે ! મેકલાવે છે? તેઓની કૃપા એ જ મારે મન બસ અંતઃપુરમાં ખુદ મહારાણીનું જેટલું ભાન કે સમાન છે, છતાં તેઓ આ રીતે મારા પર પક્ષપાત રાખે નથી, તેટલું આજે આપનું છે. ક્ષણે-ક્ષણે મહાછે, તેમાં મને કાંઈ સમજાતું નથી. [ કાંઈક યાદ રાજા આપને યાદ કરે છે, કેટલા સ્નેહથી આ વતા] હા, એ પ્રસંગ મને યાદ આવે છે, મહામૂલ્ય હાર આપને મોકલાવ્યા છે. મહારાણીના આજથી બે દિવસ પહેલાં હું મારા શયનખંડમાં માટે ખાસ કરાવેલ આ કિંમતી હાર આપને સખીઓ તથા દાસીઓની સાથે મુક્તમને હાસ્ય આપવા માટે તેમણે મને આપ્યો છે. અને કતુહલ કરતી બેઠી હતી. એકાંત સ્થળ હતું, શરીર મહારાજાએ મારી સાથે પ્રેમપૂર્વક કહેવડાવ્યું છે પરના મારાં વસ્ત્રો અસ્ત-વ્યસ્ત હતાં. તે સમયે કે, “દેવીને કહેજો કે મહારાજા તમને વારંવાર અચાનક સામેની બારીમાંથી તેમની-મહારાજાની યાદ કરે છે, ક્ષણવાર પણ તમને ભુલતા નથી. દષ્ટિ મારા પર પડી, આહ ! તે પ્રસંગ યાદ મહારાજા તમને મળવા ઈચ્છે છે. તમે એકલા હે આવતાં આજે પણ મને કેટ-કેટલે ક્ષોભ થાય છે. ત્યારે તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે.’ બસ, ધારી-ધારીને તે વેળા તેઓ મારી સામે મહાદેવી ! મહારાજાને મારે શું જવાબ આપો ? જોઈ રહ્યા. ત્યારથી મને લાગે છે કે, મહારાજાની મદનરેખા : [ આક્રોશપૂર્વક ભ્રકુટી ચડાવીને માનસિક સ્થિતિમાં જરૂર કાંઈ પરિવર્તન થયું છે. હારને ફેંકી દેતાં ચિત્રા ! આજે તું અહિં આવી તેમની દૃષ્ટિમાં પવિત્રતા કે વાત્સલ્ય નથી; મુખ. છો, તે ભલે, પણ આજથી તારે મારા ખંડમાં મુદ્રા પ્રસનગંભીર નથી. વિકાર તેમજ રાગનો (જુઓ અનુસંધાન પાન ૫૧૩ ઉપર) છે * કે ', * * * * * * * * * કે ક . . કેમ . કે . . .
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy