SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ : સમાચાર સાર , સ્વર્ગારોહણ તિથિની ઉજવણું : વાપી શ્રી અરિહંતપદની આરાધના નવ લાખ જાપ તથા ખાતે પૂ. ઉપા, મ. શ્રી જયંતવિજયજી મ. શ્રીની એકાસણું થયેલ, એકાસણું જુદા-જુદા ગૃહસ્થો શુભ નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી વિજયલબ્ધસૂરી- તરફથી થયેલ. સંઘમાં ધર્મજાગૃતિ સારી આવેલ છે. વરજી મ. શ્રીની તૃતીય સ્વર્ગારોહણ તિથિ નિમિત્તો સાવરકુંડલા : પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી શ્રી સંઘ તરફથી પંચ કલ્યાણક મહોત્સવ છે. સુદિ : દર્શનશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી જ્યોતિ પ્રભા૫ થી શરૂ થયેલ. સુદિ ૫ નાં પૂ. સ્વ. સૂરિવરશ્રીના શ્રીજીની શુભ પ્રેરણાથી અત્રે અસાડ સુદિ ૧૪-૧૫ ગુણાનુવાદ વ્યાખ્યાનમાં થયેલ. આયંબિલ શ્રી વદ ૧ ના શંખેશ્વરજીના તથા ચંદનબાળાના અટ્ટમ મગનલાલ હરખચંદ શાહ તરફથી થયેલ. ૩૦૦ ૪૪ લગભગ થયેલ. નાની-નાની બાળાઓ પણ આયંબિલો થયેલ. તપસ્વીઓને પ્રભાવના થયેલ. ઉત્સાહથી જોડાયેલ. તપના પારણાના આયંબિલ પૂ.શ્રીની અંતિમ અવસ્થા કે જેમાં તેઓશ્રી ઉત્તરા સામુદાયિક થયેલ ને પ્રભાવના પણ થયેલ. નવકારધ્યયન સૂત્રના સ્વાધ્યાયમાં મગ્ન હતા, તેની આક મંત્રને તપ થયેલ. જાપ તથા ધૂન વગેરે કાર્યક્રમ ર્ષક રંગેલી થયેલ. પ્રભુજીની આંગી તથા પૂજા રહેતો. પર ભાઈ-બહેનો જોડાયેલ, શ્રા. સુ. ૫ ના વગેરે દરરોજ થતા હતા. છેલો દિવસ હતો. મહિલા મંડળને વાર્ષિક ઉત્સવ - સ્વર્ગવાસ નિમિત્તે મહોત્સવ : શેઠ અમૃ- હેવાથી પૂજા તથા છપ્પન દિકકુમારીઓ સાથે તલાલ જોધરાજજી ખીમેલવાળાના સ્વર્ગવાસ સ્નાત્ર મહોત્સવ ઉજવાયેલ. સંધવી નોત્તમદાસ નિમિત્તો મુંબઈ-લાલબાગ ખાતે પૂ. આ. ભ. શ્રી ગીરધરની નવ વર્ષની પુત્રીએ ત૫ તથા આરાધના વિજયલક્ષણસૂરીશ્વરજી મ. શ્રીની શુભ નિશ્ર માં કરેલ, ને દિકુમારી તરીકે તે ઉભી રહેલ. અચાતેમના ભાઇઓ તથા તેમના ધર્મપત્ની પાનીબાઈ નેક દીવાની જાળ લાગવા છતાં તેના અંગમાં કશું જ તરફથી અઠ્ઠા મહોત્સવ ઉજવાયેલ. પૂજા, આંગી, બન્યું નહિ, ને ધર્મના પ્રભાવે કશી આંચ આવી તથા ભાવના દરરોજ રહેતી હતી. શ્રી. સુદિ પૂર્ણિ. નહિ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રય જયજી મ.શ્રીને માને શાંતિસ્તોત્ર ભણાવાયેલ. ઈલના સ્વ. શ્રી ૮૮-૮૯ મી ઓળી તથા પૂ શ્રી ચંદ્રાંશવિજયજી મોહનલાલ લલુભાઈની પુણ્ય તિથિ નિમિત્ત અત્રે મને ૬૪ મી ઓળી ચાલે છે. સાધ્વીજી શ્રી રત્નપૂજા, ભવ્ય અંગરચના તથા ભાવના થયેલ પૂજામાં કીર્તિ શ્રીજીને સિદ્ધિ તપ ચાલે છે. તેમણે ૨૨ વર્ષની શ્રીફળની પ્રભાવના થયેલ. પૂ. ૫. ભ. શ્રી કીર્તિવિજયજી વયે દીક્ષા લીધી છે. ૪ વર્ષના દીક્ષા પર્યાયમાં ગણિવરશ્રીનું જાહેર વ્યાખ્યાન દર રવિવારે પાટી તેમણે ૧ મા ખમણ, ૧૬ ઉપ૦ ૯૦ આયંબિલ જૈન દેરાસરની બાજુના હેલમાં રહે છે. પૂ. ઉપર ૨૫ ઉપવાસ, છઠ્ઠથી વર્ષીતપ, ૨૧૫ આયં. મનિ શ્રી વિનયવિજયજી તથા પૂ. મુનિશ્રી રાજ. બિલ વગેરે તપશ્ચર્યા કરેલ છે. વિજયજી મ. દાદર જેન જ્ઞાનમંદિરમાં પધાર્યા છે. ખેડા : ૫ પં. શ્રી સુદર્શનવિજયજી મ. શ્રી પર્યુષણાપર્વમાં પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી આદિ અત્રે બિરાજમાન છે. અસાડ વદિ ૭ થી મહારાજ પધારશે. સૂત્ર વાંચના તથા ચરિત્ર વાંચન શરૂ થયેલ છે. કોડાય : (ક) પાયચંદગચ્છીય પૂ. લોકે સારી સંખ્યામાં લાભ લે છે. સૂત્રને વરઘોડો સાવી જી મ. શ્રી સનંદાશ્રીજી મ. પોતાના પરિવાર ભવ્ય રીતે ચઢેલ. સંધની વિનંતિથી પૂ. સાધ્વીજી સહિત અત્રે બિરાજમાન છે. લેક ધાર્મિક પ્રવૃ- શ્રી સુભદ્રાશ્રીજી આદિ ઠા. ૪ પણ અત્રે ચાતુમા સાથે ત્તિઓમાં સારી રીતે જોડાય છે. પધાર્યા છે. ચુલી : શિરોહી) પૂ. મુનિરાજ શ્રી પદ્મ- હૈદ્રાબાદઃ અત્રે સુલતાન બજારના ઉપાવિજયજી મ. આદિ ઠા. ૩ અત્રે બિરાજમાન છે. શ્રયમાં પૂ મુનિરાજ શ્રી પ્રીતિવિજ્યજી મહારાજ
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy