SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ : ઓગષ્ટ ૧૯૬૩ : પર૩ પડશે, તે જ પ્રત્યેક ભારત વાસીનાં હૈયામાં પક્ષની-લીબરલ પક્ષની હાર થતાં જ્યારે પોપકાર, પરમાર્થભાવ કે નિસ્વાર્થ સેવાની પ્રધાનપદની ખુરશી છેડે છે, ને મા છેડે છે, લાગણી જાગ્રત થાય, જેના પરિણામે વર્તમાન કપરા કાળમાં જેણે તન,મન ધનના ભેગથી અરાજકતાના ભારતનાં કદરૂપા ચિત્રમાં જરૂર લડાઈ જીતાડીને બ્રિટનને ગૌરવ પથક વિજયી પલટો આવે ને ભારત નંદનવન જેવું બને! બનાવ્યું છે, તે ચચલને લંડનમાં રહેવા માટે મકાન ન હતું. આવી હોવી જોઈએ અધિ કારીગની પ્રમાણિકતા, આજે તે ખુરશી પર આજના વાતાવરણની બાજી કઠનાઈ ફકત ૧૫૦ રૂ. ના માસિક પગારથી બેઠેલા એ છે કે પ્રધાનથી માંડી પટ્ટાવાળા સુધીમાં સત્તાધારીની બેંક બેલેંસ જુઓ, ઘરના રાચજાણે પ્રમાણિક્તા તથા ખેલદિલી વિસરાઈ ગઈ રચીલા જૂઓ, તેમજ તેને બાદશાહી ઠાઠછે. લાંચરૂશવત તેમજ લાગવગશાહી કૂદકે ને માઠ જૂઓ ! ઘડિભર થઈ જાય કે આ બધું ભૂસકે વધતાં રહ્યાં છે! આજે કેંગ્રેસી તંત્રને કયાંથી આવતું હશે? પાંચ વર્ષ સુધી પ્રધાનદેશમાં સ્થાયી થયે પંદર-પંદર વર્ષોનાં વહાણાં પર બેકવીને વિટારા ! પદ ભેળવીને વિદાય થનારને જાણે ચાવરાંદ્ર વહી ગયા, છતાં આ બધા અનેતિક દૂષણોમાં દિવાકરી સુધી ઠાઠમાઠ તથા કૌભવ ભેગવવાને ઘટા થવાના બદલે વધારે જ થઈ રહ્યો છં પરવાને મલી જ હશે! તાજેતરમાં છે. વારે-તહેવારે પ્રજાને પ્રમાણિક બનવાની અમદાવાદ ખાતે લોખંડ પિલાદ તથા પતશિખામણ આપનારા આ બધા ખુરશાધારી રાના લાયસન્સ આપનારી ઓફિસને બધા જ અધિકારીઓએ સ્વયં પ્રમા બનવાની સ્ટાફે લાંચ-રૂશ્વતથી માલદાર થવાની હકીક્ત પહેલી જરૂર છે. એક પાઈ પણ વગર હકકે બહાર આવી છે, આ કઈ રીતે ચાલી શકે? વગર અધિકારે ઘર ભેગી કરવાની કે ખોટી કદાચ એકાદ-બે વર્ષનો વહિવટ હોય તે રીતે ખર્ચવાની સત્તા પર રહેલા હોય જ જુદી વાત છે; આજે ૧૫-૧૫ વર્ષ થવા છતાં નહિ. ઈરાનના ખલીફાની વાત આવે છે ? ભારતનાં રાજ્યતંત્રમાં આવું બધું અનિચ્છનીય રાજ્યની તિજોરી ઉઘાડીને જ્યારે તે તેમજ અપ્રામાણિક્તા ભરેલું વાતાવરણ હોય ગણવાનું કામ કરે છે. ત્યારે રાજ્યની મીણ ત્યાં પ્રજાને કઈ રીતે કહી શકાય કે પ્રમાણિક બત્તી સળગાવેલ છે. રાજ્યની તિજોરીના નાણાં બને ! પ્રામાણિક્તાને પ્રજાને ઉપદેશ આપનાર ગણાઈ રહ્યા પછી રાજ્યની મીણબત્તી હલાવી આ બધા પ્રધાનોએ તથા ખુરશીધારીઓએ નાંખી, એ ખલીફા બીજીમીણબત્તી સળગાવીને નિર્મોહી તથા નિસ્વાર્થી બનવું પડશે. પોતાને મળવા આવેલા અંગત નેહીઓની શક્તિકતાને જીવનમાં તાગ આસ્તિકતાને જીવનમાં તાણાવાણાની જેમ સાથે વર્તાલાપ કરે છે. જ્યારે તે ખલીફાને વણી લેવી પડશે. સ્વરાજ્ય આવ્યા પછી ને પૂછવામાં આવે છે કે, “આપે એક મણબતી કોંગ્રેસીતત્રના હાથમાં સત્તાને ઘેર આવ્યા પછી હાલવી, ને બીજી કેમ સળગાવી ખલીફા અસ્તિતાને દિન-પ્રતિદિન ભંયકર રીતે હાસ જવાબ આપતાં કહે છે કે, રાજ્યનું કામ થઈ રહ્યો છે. સરકયુલર સ્ટેટ-બીન સાંપ્રહોય ત્યાં સુધી રાજ્યની મીણબતી, ને અંગત દાયિક રાયના નામે આજે સમગ્ર રાજ્યતંત્ર કામ હોય ત્યાં ઘરની મીણબત્તી વાપરવી અધામિક બની રહ્યું છે. કુદકે ને ભૂસકે જઈએ” આ છે અધિકાર પર રહેલા વર્ગની વધી રહેલી હિંસા, કલ્યાણ રાજ્યની પ્રગપ્રમાણિકતાને આદશ ! તિના નામે વાત-વાતમાં કેવલ હિંસાવાદનો યૂરોપના બીજા યુદ્ધ વખતે તે યુદ્ધને પ્રચાર, રેજ, ભૂંડ, કૂતરા, વાંદરા. ઉંદર, જીતાડવામાં જેને હિસ્સે હતું તે ચર્ચિલ, માછલા, દેડકા, તીડ વગેરેને સામુદાયિક રીતે
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy