SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ : ઓગષ્ટ, ૧૯૬૩ : પર૧ (અનુસંધાન પાન ૩૪૭ નું ચાલુ) ચે પાંચે આચારની શદ્ધિ-વૃદ્ધિ માટે તથા કરી જૈન શાસનની પ્રભાવના કરવા ઉજમાળ સ્થિરતા માટે પરમ આલંબન છે. ચારે પ્રકારના રહેવું, તે પર્વાધિરાજની આરાધના કરનાર ધમની આરાધના માટે ઉપકારક છે. આથી ધમરસિક આત્માઓનું પરમપુનિત કર્તવ્ય છે. કેઈ આરાધનાના ખપી જીએ પૂ. પાદ બૌદ્ધરાજાએ જિનમંદિરમાં પર્યુષણમાં ગુરુમહારાજશ્રીના શ્રીમુખેથી કર્તવ્યને જાણીપુલેને ચઢાવવાનો નિષેધ કર્યો, ત્યારે પૂ. સમજી આચરવા ઉજમાળ રહેવું. શ્રી વજસ્વામીજીએ પિતાની શક્તિથી શ્રી મહાન પુણ્યદયે પ્રાપ્ત થતા આ પર્વોસંઘને પ્રભુભકિતમાં આવેલા તે વિનેને ધિરાજ પર્વશિરોમણિ પર્યુષણ પર્વની આ ટાળવા ને શાસનની પ્રભાવના વિસ્તારવા પાંચ કતની પાલન દ્વારા સહુ કઈ સઘળું ઉચિત કરીને બૌદ્ધરાજાને પ્રતિબંધ આરાધનામાં ઉઘકત રહે, તેમજ ચૌદ પૂર્વધર પમાડી જૈન શાસનની યશેક્વલ વિજય પતાકા શ્રી ભદ્રબાહસ્વામીજી વિરચિત મહામંગલફરકાવી. કારી શ્રી કલ્પસૂત્રનું શ્રી ગુરુમુખેથી વિધિશ્રી જૈન શાસનના અનુરાગી ચતુવિધ શ્રવણ કરવા સહ કઈ ઉજમાલ બને! સંઘે આ રીતે ચીત્યપરિપાટીનાં કર્તવ્યની આરા- પર્વાધિરાજ શ્રી પર્યુષણું મહાપર્વ ધના કરવા યથાશકિત પ્રયત્નશીલ રહેવું. પર્યુષણ પર્વની આરાધનાના આ પાંચે ય કત送到送到尖尖尖尖头发头型 છેસુતર ડબ્લીન સુતર જો સ્ટેપલ યાર્ન ડબ્લીન એપલ યાર્ન સાઈઝડ બીમ્સ કેન્સ વિગેરે માટે છે. અશોકકુમાર એન્ડ બ્રધર્સ. પુર - રાયપુર છે પરબડીની પિળ, અમદાવાદ ટેલીફોન : २१६७ પ૨૪૨૨
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy