SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણઃ ઓગસ્ટ, ૧૯૯૩ : ૪૮૭ સ : કોઈ પણ સચિત્ત વસ્તુને આપણા જોડાય છે જેમ કે અય્યતેને સીતેન્દ્ર પણ પિતાથી કે પરથી સંઘદો થાય તો એલોયણ જરૂર કહેવાય છે. દર્દક તે તેનું નવું નામ છેઆવે છે. નાનું મોટું તાજું કે ઘણા દિવસનું સૌધર્મેન્દ્ર. યમરેજ, ધરણેન્દ્ર તે બધા સ્થાનનાં ગુરુપુરુષને જણાવાથી આલેણ પણ તે મુજબ આપે છે. દેવલોકનાં નામથી નામ કહેવાય છે. શo : દેવ-દેવીઓને જન્મ-મરણાં ખરાં કે આંહી પણ જામસાહેબ, ગાયકવાડ સરકાર નહી ? તેમને માતા-પિતા ખરા કે નહી ? વગેરેની માફક જાણવું પરંતુ મનુષ્યના જાતિવાચક તેમના લગ્નાદિ સંબંધ ખરાં કે નહી ? તેઓના નામો અમુક ટાઈમ પછી અદશ્ય થાય છે જ્યારે આગળ પાછળ મરણ થાય તે તેમના સંબંધ કેવી ઈન્દ્રાદિ નામો નિત્ય જાણવાં. રીતે ? દેવોને આહાર–નિહાર ખરે કે નહી તેઓના દેવ કે દેવી વેલા મોડા એવે તે તે તેના નામ કાયમી હોય કે નવાં પડે છે. વિધમાન દેવ દેવી નવા ઉપજેલા દેવદેવીના પતિ સહ : ચાનિકાયના દેવોનાં આયુષ પૂર્ણ થાય પરનનો વહેવાર ચાલે છે. દેવલોકમાં બધે આવે એટલે મરણ થાય છે તે દેના મરણને ઓવન કપ સમજો. અને જન્મને ઉપપાત કહેવાય છે. તેઓના જન્મ દેવદેવીને મનુષ્યની માફક કલાકાર હોય નહી, માતા પિતાના સંગ વિના ઉ૫પાત શવ્યા-ફુલની એટલે નિહાર પણ ન હોય, અમુક વખત આહાર શયામાં થાય છે, તેમના વ્યવન થવાથી પુદ્ગલે ઇચ્છા થાય છે, તત્કાળ તૃપ્તિ પણ સ્વભાવિક થઈ વિખરાઈ જાય છે. જાય છે. તેઓ જે વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે દેવોના બીજા પ્રશ્નોના ઉત્તરે પ્રાયઃ આગળ અંકમાં કાયમી નામો હોય છે અને નવા નામો પણ સાથે આવી ગયા છે. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) જાહેર કરે છે. જે જો પસ્તાવું ના પડે! - (૧) પૂર્ણાહુતિ (૨) આરંભ સર્વશ્રેષ્ઠ બોધક, અજોડ પ્રકાશન | પાપના ફલ દર્શક નારકી ચિત્રાવલા ના ૨ કી ચિત્રાવલી | પ્રસિદ્ધ થતાંની સાથે પુણ્ય, ધર્મના કુલ દશક ચિત્રાવલીની માંગણી ઉઠી છે. (હિન્દી સંસ્કરણ) એ માંગણી સતેષવા માટે શરૂ થઈ ચૂકેલ છે તાજેતરમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે સત્કર્મ ચિત્રા વ લી સુંદર કાગળ, સુંદર છપાઈ,. ૨૧૫ રંગીન ત્રિરંગી ચિત્ર ત્રિરંગી ચિત્રો, સુંદર આર્ટ પેપરમાં છપાઈ ત્રિરંગી મુખપૃષ્ઠ, અનેક વિશેષતાઓથી ભરપુર છે. • મૂલ્ય રૂા. ૬. ફકત ૦ –: અગાઉથી ગ્રાહક બનો – ગુજરાતી સંસ્કરણની ૨૨૫૦ ના પ્રસિદ્ધ થતાંની સાથે ઉપડી ગઈ હતી માટે વિલંબ ન કરશો. | એક નકલ રૂ. ૫ ૧૦ નકલ રૂા. ૪૫ - શાક મારકીટ સામે, સંપર્ક સાધે ઃ મહેતા મગનલાલ ચત્રભુજ ૨ શાહ કાનજી હરજી-નવાગામ, શા. વેલજી હીરજી ગુઢકા પર, B, રિપન રેડ રંગવાલા ચાલ, મુંબઈ-૧૧. જૈન બુકસેલર પાસેથી આ૫ આ પુસ્તક માંગે કે
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy