SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ = મૂત્રાશયના રોગો અને ઉપચારો = વૈધરાજ શ્રી કાંતિલાલ દેવચંદ શાહ-ઝીંઝુવાડા. T કલ્યાણ' ના કપ્રિય લેખક વૈદરાજ આરોગ્ય અને ઉપચાર” વિષેની લેખમાળા ઘણા સમયથી લખી રહ્યા છે, જેમાં તેઓએ શરીરના અનેક દર્દો તથા ઉપચાર તેમજ શરીરના પ્રત્યેક અંગ ઉપાંગોને પરિચય આ લેખમાળામાં કરાવેલ છે. આરોગ્ય વિષેની આ લેખમાળાએ “કલ્યાણના વાચક વર્ગમાં સારે રસ જાગ્રત કર્યો છે. લેખમાળાના ૧૯ માં આ લેખમાં મૂત્રાશયના રે તેના પ્રકારે વિષે લેખક વૈદરાજે ખૂબ સુંદર ચર્ચા કરી છે, અને વર્તમાનકાલે જે વિકૃત રહેણી-કહેણી થઈ રહી છે, તેનાં ભયસ્થાને તેમણે દર્શાવ્યાં છે. “કલ્યાણ”ને આ વિભાગમાં હવેથી પ્રશ્નોત્તરી’ વિભાગ તથા અજમાવી જુઓ” વિભાગ પણ શરૂ કરેલ છે. જેઓને પોતાના શારીરિક વ્યાધિ માટે પૂછવા જેવું લાગે તેઓ “કલ્યાણના સરનામે “આરેગ્ય અને ઉપચાર' વિભાગના નામે જરૂ૨ અમારા પર જણાવે ! સહુ કોઈ રસપૂર્વક આ વિભાગને ધ્યાનથી વાંચે ! એ અમારે આગ્રહ છે. લેખાંક-૧૯ તેવા કચરાએ, કુદરતી રીતે જ મૂત્ર દ્વારા બહાર નીકળે છે. ક્ષાર (કફ અને વાયુની વિકૃતિ) ખટાસ પાણીનું પ્રવાહી પ્રમાણ માનવ શરીરમાં (પિત્તની વિકૃતિ) એને પણ પાણી અમુક હદ સુધી જ એંસી ટકા જેટલું છે. લેહી અને માંસમાં પાણીને સ્વશક્તિથી ઓગાળી શકે છે. આ શક્તિ કરતાં ભાગ સભાએલો હોવાથી જીવન જીવી શકાય છે. વિકૃતિઓ વધારે વધે તે મૂત્રાશય રેગથી ઘેરાય પાચન અને પિષણ પણ પાણીના વેગથી જ છે. ગાંઠ રૂપે, સજા રૂપે, ચાંદા રૂપે અને એમ હેલાઇથી થઈ શકે છે. દાંત અને હાડકા જેવા વિવિધ પ્રકારે ગત્પાદક બને છે. નકર મજબુત પદાર્થોનું કર્તવ્ય પણ પાણીના પટના અવયવો પડમાં આવેલા વીયાંશય, સંગથી જ સચવાયેલું છે. દાંત જેવા નક્કર અવ ગર્ભાશય અને મૂત્રાશયના રક્ષણ માટે કટિ પ્રદેશ, થોમાં પણ ચાર ટકા જેટલું પાણી સમાયેલું છે. થાપાના મજબુત હાડકા, સાથળના ત્રાંસીયા, ગુદાના શરીરમાં ચાલતી દહન ક્રિયા દ્વારા એકઠા હાડકા ભરાવદાર આસન (કુલાને પ્રદેશ) અને થએલા અશુદ્ધ પદાર્થો, ઝેરી તત્વે, ક્ષાર, ખટાસ ટી સાથે જોડાએલ ઉદરની નીચેને બસ્તિ પ્રદેશ વગેરેને બહાર કાઢવાનું કામ પરસવા રૂપે વાચા આવી રીતે બનેલા પિલાણમાં અતિ અગત્યનું મારફત, વરાળ રૂપે ફેફસા મારફત, મળ રૂપ અવયવ મૂત્રાશય આદિનું રક્ષણ રક્ષાએલું છે. આંતરડા મારફત, અને મૂત્ર રૂપે મૂત્રાશય મારફત, મૂત્રપિંડ બે છે. તેને ગુરદા કહેવાય છે. કરોડની બહાર નીકળે છે. સૌથી વધારે અશુદ્ધ પદાર્થોને બાજુએ પેટની પાછળ કેડના ભાગમાં આવેલા છે. મૂત્ર દ્વારા નિકાલ થાય છે. જેટલું પાણી પીવાણું લંબાઈ ચાર તસ, પહોળાઈ બે તસુ જેટલી છે. હોય તેનો અડધા ઉપરાંત ભાગ મૂત્ર રૂપે નીકળે ચરબીથી રક્ષાએલું છે. જમણી તરફને ગુરદ છે. એટલે મૂત્રાશય એ અતિ મહત્વનું અવયવ છે. ડાબા કરતાં યકૃતના દબાણથી ઢળકતે નીચે મુ - આહારના પાચન પછી પણ અવશેષ રૂપે રહે છે. ઉ૫ર ઉર્વ ભાગ, યકૃત અને અંતર છે. રહેતા ક્ષારો-અલક ત, પાણીમાં ઓગળી શકે ડાબી બાજુના ગુરદા ઉપર બરોળ, આગળ હાજરી હસિક અભાણ•પર્યુષણાઅંકલીત બાદ વા .'
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy