SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ iારા નામો છે અને આજે પ્રામાણિકતા વકરી ગઈ છે ! વર્તમાનકાલે સમસ્ત દેશ પર દષ્ટિ નાંખતાં રોમેર પ્રામાણિકતા, ખેલદિલી, સચ્ચાઈ તથા સાચે સ્વાર્થસાગ, સંયમ અને સહનશીલતા ઈત્યાદિ સદગુણોને હાસ થઈ રહ્યો છે. રાજકારણ જે આજનાં વાતાવરણમાં સર્વોપરિ બન્યું છે, તેમાં અપ્રમાણિક્તાનો ચેપ હદ ઉપરાંત ઘૂમ્યો છે, પ્રજાએ પણ વ્યાપારી ક્ષેત્રે કે રાજકારણના ક્ષેત્રે અપ્રામાણિકતાને જોઈને કોઈનીયે ટીકા કરવા કરતાં જાતવેષણ કરવાની જરૂર છે. આ હકીકતને પિતાની સચોટ તથા મર્મસ્પશી શૈલીમાં મહાગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી મહેતા રાજકારણના તાજેતરમાં બની ગયેલા બનાવોની સમીક્ષા કરતાં બોધપાઠરૂપે અહિં રજૂ કરે છે. તેઓ કહે છે કે, ખરેખર આજે માનવતાનો હાસ થઈ રહ્યો છે, ને અપ્રામાણિકતા વકરી ગઈ છે, ને કલિયુગ મધ્યાહ્નમાં તપી રહ્યો છે. િશ્રી યશોધર ન. મહેતા, અમદાવાદ તા. તે એમ જ હોય, ચાલે છે તેમ ચાલવા આજ કળિયુગ વ્યાપી ગયું છે. • દે” ટુંકમાં સત્ય શું છે તેની આપણને જાણ આજે એને મધ્યાહ્ન હશે એવું દેખાય છે. છે પણ તેનો આગ્રહ રાખવાની શક્તિ દહાડે ભીમસેનની ગદા દહાડે ક્ષીણ થતી જાય છે. એક વખત ભીમસેને દુર્યોધનને કમરની નીચે ગદા એ પણ આવશે કે સત્ય શું તેની જાણ મારી ત્યારે બળરામ ખૂબ ગુસ્સે થઈ ગયા પણ આપણને રહેશે નહિ. હતા કૃષ્ણ દલીલબાજી કરી કે “દુષ્ટને આવી બધા પક્ષો કળિયુગના કિ કરી છે રીતે પૂરા કરવામાં પાપ નથી.” પણ એ કળિયુગને સામને અવનવા પક્ષે દલીલ બળરામને ગળે નહિ ઉતરી અને હું સ્થાપવાથી આપણે કરી શકવાના નથી. ધારૂ છું કે મહર્ષિ વ્યાસને પણ એ દલીલ આપણે જે રાજકીય પક્ષે ઉભા કરીએ છીએ તે ગમી નહિ હેય. એમણે એક વાક્ય એમના બધા “વિરોધ અર્થે હોય છે. સત્યના પ્રસાર પાત્રના મેંમાં મૂક્યું “પ્રાપ્ત કલિયુગે અથે હેતા નથી. પક્ષમાંથી સત્ય જન્મશે સતિ” એને અર્થ કે, ખરેખર હવે કળિયુગ એવી ભ્રમણા આપણે સેવવા જેવી નથી. આવી પહોંચે છે! દરેક પક્ષમાં આજે હળાહળ કળિયુગ વ્યાપી સત્ય આજે કળિયુગના પંજામાં છે ગમે છે. આ હકીકતને સ્વીકાર કર્યા વગર આજે આવા ગદા પ્રહારે જીવનના જેટલાં ફાંફાં મારવાં હોય તેટલાં મારીએ. દરેક ક્ષેત્રમાં ચાલ્યા કરે છે, રાજકારણ લોભે માઝા મુકી છે તે આજે કળિયુગને કિકર બની ગયું છે. હાલમીયા જેન કંપનીએ વેપાર ધંધામાં વેપાર ધંધા આજે કળિયુગના પંજામાં છે. આજે કેટલુંક એવું કર્યું છે કે જેને આપણે કળિકળિયુગની સામે થવાનું કેઈને સૂઝતું નથી. યુગને પ્રભાવ કહી શકીએ. સામાન્ય માણસના બધા એમ કહેતા સંભળાય છે, કે “કળિયુગમાં સાથે કેવી કેવી રમતે ખેલીને પૈસા
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy