SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તમારે ઝેર કે અમૃત, સુખ કે દુઃખ શું જોઇએ છે? દરેકની ઇચ્છા સુખની-અમૃતની છે. એમાં બે મત નથી. પણ સુખની-અમૃતની વ્યાખ્યા દરેકની ભિન્ન છે. એ માટે જ સાચું સુખ અતે તેના સાધના સમજવા જોઇએ. ધણા આજે લગ્ન આદિમાં ભૌક્તિક સુખ માને છે. નવી વૈજ્ઞાનિક શેાધેના લાભ જોઇ તેમાં મત્ત બન્યા છે પણ એ દૃષ્ટિ ફેરવવાની જરૂર છે. આ બધા સ ંસારના સુખ એ શુ છે ? મધમાં ડુબાડેલુ ઝેર છે. થાડા સિક્કા મળ્યા, એકાદ સિનેમા જોઈ, લગ્નમાં પડ્યા. સ્ત્રી અને તેના શૃંગારમાં ભાન ભૂલ્યા...આ બધી માહની એક માત્ર મત માત્ર છે, છેવટે એ હાથતાલી આપી જવાના જ છે. પુરાણા ઇતિહાસ તપાસેા. કાણે એમાંથી સુખ મેળવ્યુ` ? એક સિક દર....એક રાવણુ એક નાદિર શાહ...જેમણે જગતની સમૃદ્ધિ પોતાના ખજાનામાં નીચેાવી દીધી અનેક વિજયા મેળવી સત્તા પ મેળવી લીધી. છેવટે દરેકને એની માયા મરિચિકાનું ભાન થયું જ. સિક ંદર સમજ્યા...‘પોતાની કાયાના રાગના શમન માટે આટઆટલા વૈભવ કે સત્તા કે પરિવાર કાઈ સમ નથી. નાદિરશાહને લપડાક પડી કે આટલા વિજયા છતાં હિન્દુઓના હૃદય ન જીતી શકયો. છેવટે સત્તા પણ મેાતથી ન બચાવી શકી. લંકાપતિ રાવણુ ! એ છેવટે સમજ્યા કે મ દોમ સાહ્યખી પણ એક સતી નારીને રીઝાવી ન શકી. માત્ર વીતરાત પ્રભુ પાસે કરેલી એક આ પ્રાથના જ જીવનને શાંતિ આપી શકી. આ છે ભૌક્તિક સાધનોના કરૂણ રકાસ... એવુ જ વૈજ્ઞાનિક સાધતા માટે સમજવુ. ' ગુરુ મ. એ પૂણૅ કર્યું.. કલ્યાણુ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૫૯ પડ્યા છીએ....એ આપણી પાછળ નથી.' ત્યાં એક યુવાને પૂછ્યું, ‘ગુરુદેવ ! આજે એ વૈજ્ઞાનિક સાધનાએ કેટલી પ્રગતિ કરી છે ! આજે રશિયા અને અમેરિકાના હવાઇ કેટા થોડી જ ક્ષણમાં પૃથ્વીની પ્રદક્ષિણા ને આવે છે. હવામાં ઉડવાની એ મઝા ઓછી છે?' ગુરુ મ. શાંતિથી વધ.... ભાઈ ! ખલિલ જીબ્રાન નામના એક તત્ત્વચિંતકે એક ઠેકાણે કહ્યું છે કે...' • માનવી આજે વિજ્ઞાનથી આકાશને માપે છે. એના તાગ લેવા મથે છે, એને મેટામાં મેટું પરાક્રમ માને છે. પણ એક દિવસ એવા આવશે કે જ્યારે તે માટે તેને વ્યાજ સહિત એ મહેચ્છાને પશ્ચાતાપ કરવા પડશે.’ ભાનવ નહિ હોય...અને કેવળ આકાશનું અનિય ંત્રિત ઉડ્ડયન જ હશે. એ યુગમાં માણુસ જાત પ્રત્યે માણસ ગમે ત્યારે વિનાશ વર્ષાવશે. ગમે તે ધરતીના છેડા નેઅરણ્ય કરી મુકશે. કેવળ વિશ્વાસ વિનાનું જ વાતાવરણુ એ કાળે માણુસ માટે અસહ્ય બની જશે.’ આજે જે ઉલ્લાસથી આપણે આકાશના ઉડ્ડયના સિદ્ધ કરી રહ્યા છીએ એ જ રીતે આપણે આજથી એને વિનાશ ભાગતા હોઈશું કારણુ કે... આપણે પહેલાં ‘ માણસ' જોઈએ પછી ‘વિજ્ઞાન'...’ વિજ્ઞાનની ભયંકરતા માટે આથી વધુ દલિલ કઇ હોઈ શકે ? '....યુવાનેા શાંત થયા. મેં મનમાં વિચાયુ....ગાડી આડા પાઢા પર જઇ રહી છે...કારણ કે નવજીવનના ૫૨ કયા એ તેા ગુરુ મહારાજે બાકી રાખ્યુ છે. પણ શિસ્તને લઇ હું મૌન બેઠો ત્યાં પેલા ચપળ યુવાને પુછ્યું.... આવી સુંદર વાત આપણા રાજદ્વારી નેતાઓને કેમ સૂઝતી નહિ હોય?' ગુરુ મ. સૂર્યના કિરણે। (સામાયિકમાં) સ્વાધ્યાયમાં મેઠેલા યુવાનાના ચહેરા પર પડતા હતા...અને એમના મુખ પરની રેખા પરથી જણાતું હતું. હસીને ખાયા... . કે ' વાત સાચી છે...આપણે એ સાધને પાછળ યુવાન! દરેક અમૃતને પચાવી શકે એવુ
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy