SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણઃ ઓગષ્ટ, ૧૯૬૩ : ૪૪૯ બશના રાજવી એના આલંબને અસંખ્ય આત્માઓ ત્યાં એક દાસી બોલવાની ઈચ્છા કરતી હતી ભવસાગરને તરી ગયા છે..વિશેષ આપને શું કહું?' પરંતુ બોલી શકતી ન હતી. મહારાજાએ એના મહારાજા મહામંત્રીની ગંભીર વાતનો મમ મુખ પરના હાવભાવ પરથી કળી જઈને કહ્યું ઃ સમજી ગયા. “તું ગભરાઈશ નહિ. મારા તરફથી તને અભય થોડાક વર્ષ વીત્યાં ને અયોધ્યાના રાજમહેલમાં છે. જે હોય તે કહે.' પારણીયું બંધાયું. કૃપાનાથ! મેં સુનંદાને જતી તે જોઈ નથી. પરંતુ મહાદેવી તેને પુત્રરત્ન આપતાં હતાં. રાજપરંતુ જ્યાં પુત્રને જનમ થયે જાણે કે કુમાર રોતા હતા. સુનંદા તેમને લઈને મહેલમાં જ તુરત સહદેવીએ પૂર્વજનાનુસાર તેને છુપાવી દેવા કયાંક અદૃષ્ય થઈ ગઈ છે !' માટે દાસીને ઈશારો કર્યો. દાસીએ તુરત પુત્રને બસ, મહારાજાને પરિસ્થિતિ સમજાઈ ગઈ. લઈને મહેલના પા ભોંયરામાં સારી રીતે મૂકી દાસીઓને વિદાય કરી તેઓ સહદેવીના ખંડમાં ધેિ અને પોતે પણ ત્યાં જ રહી. ગયા. પુનઃ મહારાજાને બાવેલા જોઈ સહદેવીના આ બાજુ સહદેવીએ મહારાજાને કહેવરાવી મુખ પર સહેજ ભયની રેખાઓ ઉપસી આવી. દીધું કે પુત્ર જન્મતાં જ મૃત્યુ પામ્યો છે. કીતિ. “દેવી, શા માટે તમે સાચું નથી કહેતાં? ધરને સમાચાર મળતાં તે તુરત અંતેપુરમાં આવ્યા. પુત્ર જીવંત છે; એ મેં જાણું લીધું છે...' સહદેવીના મુખ પરના ભાવોને જોતાં કીતિધરના બેટી વાત.. બેટી વાત...છવંત ન...થી...' ચિત્તમાં શંકા જાગી. તેમણે પૂછયું : બચાવ ન કરો. વારંવાર જા હું ન બોલો. દેવી ક્યાં છે એ મૃતપુત્ર' એ બતાવે કે પુત્રને કયાં સંતાડયો છે?” એને દાસી લઈ ગઈ.' “કઈ દાસી ?' જરાય નહિ ચાલે. સૂર્યાસ્ત ઉદયને છૂપે રાખી “સુનંદા. શકાય નહિ. તમે નહિ બતાવો તે હું શેધી લઈશ.' મહારાજા સહદેવીના ખંડમાંથી બહાર નીકળીને સહદેવીની આંખમાં આંસુ આવી ગયાં. મહેલના દરવાજે ઉભેલા ધારરક્ષકોની પાસે આવ્યા? આવા પ્રસંગે તમારે શોક કરવાનો હોય કે અહી થી સુનંદા કયારે બહાર ગઈ?' આનંદ પામવાનો હોય ?' પાનાથ! આજ આખી રાત અને સવારથી “પુત્રજન્મનો આનંદ છે, પરંતુ આ૫...' અત્યાર સુધી સુનંદા બહાર ગઈ જ નથી.” “હું ચારિત્ર લઈ લઉં એનું દુઃખ છે.. બીજું કોઈ હાથમાં નાના બાળકને લઈને એમ ને?' બહાર ગયું છે ખરું ?' હા, સ્વામીનાથ' “ના છે. અત્યારે એ વિચાર ન કરે. તુરત પુત્ર કયાં ક્ષણભર કંઈક વિચારી લઈ મહારાજા પુનઃ છે તે બતાવે કે જેથી રાજ્યમાં સમાચાર આપી મહેલમાં આવ્યા અને અંતેપુરની બીજી દાસીઓને શકાય. રાજ્યમાં મહત્સવ ઉજવી શકાય' બોલાવી : સહદેવીએ હકિકત કહી બતાવી. તુરત મહા“સુનંદા કેમ નથી દેખાતી ?' મહારાજાએ રાજા પિતે જ ભયરામાં પહોંચી ગયા. સુનંદા પૂછયું. રાજકુંવરને જોઈ જોઈ નાચી રહી હતી. રાજએ મહારાણીને કોઈ કામે કયાંક ગઈ છે. કયાં કુંવરના મુખ પર તેજસ્વિતા ઝળકી રહી હતી. ગઈ છે, તે અમને કહ્યું નથી.” મહારાજાને જોતાં જ સુનંદા ચોકી ઉઠી...ભયથી એને જતાં કોઈએ જોઈ છે?' થરથર ધ્રુજી ઉઠી અને દૂર જઈને હાથ જોડીને '
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy