________________
કરોડો વદન હે.
પૂ૦ મુનિરાજ શ્રી જિનેવિજ્યજી મહારાજ (૫. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી–શિષ્યરત્ન)
–શિખરિણી છંદઅહા! શોભે કેવું પ્રવચન મહાવીર જિનનું, યથા માર્તડજોતિ ગગન તલે ગ્રીષ્મદિનની; પ્રબે ભ કાળ વિષમ મહીં જ્ઞાન કિરણે,
કરોડો ભાવોથી નમન મુજ હે લબ્ધિ ચરણે મહાધમે જેણે મન વચન કાયા નિજ ધરી, નમું શ્રી આત્મારામ જ કમનસૂરીશ્વર ફરી; હા પટ્ટાચાર્ય વર વિજયલબ્ધિ પ્રવચને,
કરે ભાવથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે
સ્તવું ભાવે સૂરીશ્વર સુકવિચિંતામણિ ભલા, પ્રભા પંજે જેના સતત ઝરતાં જ્ઞાન ઝરણાં
સદા વસ્યા પૂજા સુરચક સુસિદ્ધાન્ત શરણે, [, કરડે ભાથી નમન મુજ લબ્ધિ ચરણે
પ્રકાન્ડ-વ્યાખ્યાતા પ્રશમરસ પાંડિત્ય વરતા, પ્રદાતા પ્રશ્નનાં જિન વચન વિદ્વાન્ વિચરતા; કરી સેવા શ્રી શાસન જિન તણું નિત્ય નમણું,
કરડે ભાથી નમન હે લબ્ધિ ચરણે
થયા ગંભીર લક્ષમણ ભુવન સૂરીશ્વર તથા, જયંતે પાધ્યાયા ગણિવર તથા વિક્રમ નવા; પ્રવીણ શ્રી ભદ્રંકર સુમહિમા કીર્તિ કમલા,
કરે ભાવથી નમન મુજ હે લબ્ધિ ચરણે
હતા હીરા શ્રી જેન જગત તણું સિદ્ધિ ધરતા, પનેતા પ્રેમે જે પ્રશમવિધુ રામે મન હરા; પ્રજપે કરામૃત લઘુ જિનેન્દ્ર ત્રિકરણે,
કરડે ભાથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે.