SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ એ સૂરિપુરંદરને કટિ કોટિશ: વજન પૂ. 9. શ્રી ચારિત્રવિજયજી ગણિ. સંસાર અને મોક્ષ અનાદિ સિદ્ધ છે. એવી રીતે સંસાર માર્ગ અને મોક્ષ માગ એ બને પણ અનાદિ સિદ્ધ છે. ભરતાદિ ક્ષેત્રોમાં વિલય થએલા મોક્ષમાર્ગને એટલે ધર્મતીર્થને શ્રી તીર્થકરદે પુનઃ પ્રકાશમાં આણે છે. પ્રકાશિત થએલા ધમતીર્થદ્વારા કે આત્માઓ સાચા સુખના માર્ગની રૂચિવાળા અને પ્રવૃત્તિ વન્ત બને છે. ધર્મતીથના સ્થાપક શ્રી જીનેશ્વર દેવેની ગેરહાજરીમાં એ તારકતીથના રક્ષક અને પ્રચારક ધર્માચાર્યો હોય છે. ધર્માચાર્યોએ શ્રી જિનશાસનની રક્ષામાં આત્મસમર્પણ કર્યું હોય છે. એ આત્મસમર્પણ આત્માના સાચા સુખનું પ્રતિક છે. શ્રી જિનેશ્વરની આજ્ઞાને સમર્પિત એ મહાપુરુષો શાસનની રક્ષા ખાતર સર્વસવને યાહોમ કરનાર હોય છે. એ મહાપુરુષોને શાસન પ્રચાર અને રક્ષામાં કઈ પણ ભૌતીક આકાંક્ષાઓ પ્રતિબંધક બનતી નથી. એવા ધર્માચાર્યોના આધારે શાસનની ધૂરા પાંચમા આરાના અન્ત સુધી અવિરત વહન થનાર છે. એ રીતે શ્રી જિનશાસન ધૂરાના વાહક આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા. તેઓ ગત સાલ વિ. સં. ૨૦૧૭ ના શ્રાવણ સુદ ૫ ના રોજ સ્વર્ગવાસી બન્યા : એ વાતથી કેણ અજ્ઞાત છે? તેઓ ગયા પણ તેમને યશદેહ આ જગતમાં સુસ્થિર રહ્યો છે. મૃત્યુ જન્મેલા માટે પ્રકૃતિ છે, પણ એ મૃત્યુ જન્મની પરંપરામાંથી મુકિત અપાવનાર બને એ રીતે બુધ માણસે જીવન જીવવું જોઈએ. ઉપરોકત આચાર્ય ભગવન્ત એ રીતે જીવ્યા. શાસનની સેવા કરી ચારેકરના અથિર વાતાવરણમાં પણ એ પૂ. આચાર્યદેવે શાસનની રક્ષા કરી પોતાના શિષ્ય પ્રશિષ્યની પરંપરામાં સત્યરક્ષાને એક અપૂર્વ આદર્શ સ્થાપ્તિ કર્યો છે. સત્યની રક્ષામાં અપયશના કડવાં ઘુંટડા પણ અમૃતની જેમ પી ગયા. સગવશ અનુકૂલ પણ પ્રતિકૂલ બન્યા એની પણ પરવા ન કરી. એવા શાસનરક્ષક રિપુરંદરનો આત્મા સુંદર પ્રકારની જીવન પરંપરા પ્રાપ્ત કરી શીધ્રાતિશીધ્ર આત્મિક સુખના ભકતા બને એવું સી કેઈ ઇરછે એ સ્વાભાવિક છે. અન્ત એ પુણ્ય પુરુષને જ્ઞાનપ્રકાશ મારા જીવનમાં પથરાય અને પ્રભુમાર્ગની આરાધનામાં ખૂબ જ પ્રગતિશીલતા આવે એવી અભિલાષા સાથે એ મહાપુરુષને કોટિ કોટિશ: વન્દન કરૂ છું. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર શ્રી વીતરાગ ગ્રન્યરત્નો બનાવીને, સંપાદન કરીને તેમજ હિંદી-અને શાસનમાં પ્રાય આચાર્યાદિ મહાપુરાવો સ્વ–પરની ગુજરાતી ભાષામાં આકર્ષક શૈલિએ હજાર ગામોમાં આરાધના કરી કરાવીને પોતાને તથા આશ્રિતોને અને હજારોની જેન જેનેતર સભાઓમાં પ્રવચનથી મોક્ષપુરીની સમીપ લઈ જવામાં સાર્થવાહનું અનેક આત્માઓને શ્રી વીતરાગ શાસનના સિઆ કાર્ય બજાવે છે. - બનાવી ગયા છે. પર:પૂજ્ય આચાર્યદેવને ઓળખઆપણા આચાર્યદેવ શ્રીમાનું વિજય લબ્ધિ. નાર ભાગ્યશાલિ પાસે આ ર્ય દેવને ગુણેનું સુરીશ્વરજી મહાજ પણ આવા ભીષણ કલિકાલના વર્ણન પુનરૂકિત સમાન ન થઈ જાય માટે જ આટલું સામ્રાજ્યમાં પણ શ્રી વીતરાગ શાસનની વિજયપતાકા જણાવી મારું લખાણું આટોપી લઉં છું ધારણ કરીને દ્વિદ્રોગ્ય અને બાળભેગુ અનેક C)
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy