SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠતા ગયા; અને સમજવી ગયા કે આપણા મુકતવિહારી આત્મા સાઈ રહ્યો છે. તેને ઉગા રનાર, તેને ગુલામીમાંથી સ્વતંત્રતા અનાર જો કોઇ હાય તા તે સુદેવ, સુગુરૂ અને સુધાહમાં જ છે. દુઃખમાં પણ સુખ માનીને પણ ધમ ક્રિયામાં પ્રવૃત્ત રહેવુ તે જ આત્માની ઉન્નત દશા છે તે સૂચવતા ગયા. છેલ્લાં પંદર દિવસથી ગુરૂદેવ સ્વજીને “અરિહંત અરિહંત”ની ધૂનને લગાવી રહ્યા હતા. એ દૃશ્ય એવુ હતુ કે દવાને, ઉપચારને પણ તિલાંજલિ આપ્યા પછી સ્વમુખે અરિહંત અરિહંતની” સૂરીલી શરણાઇ ખજાવી એના નાદે દુનિયાને ઘેલી બનાવી. ભકત સમુદાય વિનયી શિષ્યા પૂછે છે, હું ગુરૂદેવ આપને કેમ છે?” તે તે સમયે હસતાં વદને કહે કે, ‘મને કાંઇ જ દુ:ખ નથી, મારા દઈમાં તમે શું ગભરાવ છે ? પૂના મહાન આત્માના ચિતાર મારી નજર ખા છે. તા મારા દર્દીનુ મને શું દુઃખ લાગે ?’ આવા આવા અનેક શબ્દો દ્વારા અમાર અધીરા બનેલા આત્માને સાંત્વન અર્પીતા. અનેક સમક્ષ ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય આર્યો છંદમાં સુમધુર કંઠે સ`ભળાવી શિષ્યાનાં કાનને પવિત્ર અનાવતા આ અમારા જ્યોતિધર કેમ ચાલ્યા ? એક વાર તા પ્રત્યુત્તર આપો. હવે અમને એ વાધ્યાયની મસ્ત બનાવનારી સૂરીલી શરણાઇ કાં સાંભળવા મળશે ? શું મિલનને આનંદ વિરહનાં અક્ષુએથી જ અદૃશ્ય થવા સર્જાયા હતા. આજે ચાર ચાર માસ પૂર્ણ થવા છતાં પણ સાથુલામાં આપનુ સાહામણું મુખારવિંદ પ્રદર્શિત કર્યુ નથી? શું આપને એવી બીક લાગી કે મારા પાલવના છેડલા પકડીને આ લેાકેા મારી સાથે આવશે. કલ્યાણુ : જાન્યુઆરી ૧૯૬૨ : ૮૨૩ મથું, નિળ અને સુંદર બનાવ્યું છે. એવી અમને પણ શકિત બક્ષો આપ દુન્યવી દષ્ટિથી કાંઈ અજાણુ ન હતા કે આપનાં વિરઅમારૂ જીવન કેવુ દુઃખદાયક બનશે. કેઈ પણ જાતની ચિંતા કર્યા વિના નીલગગનનાં પ્રવાસી બની ગયા. આપની પાસે અમે એવી શકિત માંગીએ છીએ કે આપની શકિતના વારસા અમને આપજો. ગુરૂદેવ અમારે તે વારંવાર એક જ માંગણી કરવાની રહે છે કે શાસનને આપે જેવુ' સાહા આપનાં શિષ્ય શિષ્યાઓ ઘણા, દરેકને કાંઇને કાંઇ તે આપવું જ જોઈએ. ફૂલ નહિ તે ફૂલની પાંખડી, વીર પ્રભુના શાસનના ઝગમગતા દીવડો દેદીપ્યમાન વધુ તેજસ્વી બનાવ્યે તેને અમર રાખવાની અમને શક્તિ અને માનસિક ખળ અર્પણુ કરો. કારણ કે વધુ પ્રકાશને પૃથ્વી પર પાથરવાની અમારામાં શકિત નથી, પણ પિતાની વારસામાં મળેલી મિલ્કતને સાચવી રાખવી એ સુપુત્ર કે સુપુત્રીની ફરજ છે. તેને વેડફી નાંખે એ તે કુલાંગાર જ ગણાય માટે આપ અમને નૈતિક હિંમત અને અનુકુળ પ્રેરણા આપતા રહેજો. આપનાં દિવ્ય પાવરની આજે વિશ્વમાં ખૂબ જ જરૂર છે. ગયા નયનાથી દૂર કિંતુ સ્મરણા ના ખસે, ઝબકી જતા ઘડી ઘડી મુજ અંતરને ખારણે ભારત સરકાર દ્વારા રજીસ્ટર્ડ આ કાઢની દવા હજારો માણસેાએ વાપરી સતષ વ્યક્ત કરેલ છે. સફેદ દાગ ઃ મૂલ્ય રૂા. ૫-૦૦ માહિતી મક્ત મંગાવા. નકલથી સાવધાન ! સૂચના : પત્રવ્યવહાર હિંદી તથા અંગ્રેજીમાં કરવા. શ્રી વૈદ કે. આર. એરકર, ૪૦૩, આયુર્વેદ ભવન, મુ. પો. મગલપીર (જી. આકોલા મહારાષ્ટ્ર)
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy