________________
તા. ૨૩-૩-૧૦
|!•a
શાહુ ભાઈત્તરવાળા તરફથી સકળ સત્રનુ વિવિધ અચકારી સુધપુન માનવામાં આળ્યુ. સવપુનમાં પ્રથમ સકળ સધના ભાવુકાના પગનું દૂધ દ્વારા પ્રક્ષાલન કરવામાં આળ્યુ". પછી માર્ક કેશરના ચાંદલા લગાવી ઉપર બાલુ" લગાવવામાં આ ખ્યુ. દરેકના હાયમાં અત્તરથી સુવાનિત રૂ આપવામાં આવ્યું પછી દરેકને હાર પહેરાવી શ્રીફળ, પેડા તથા રૂપિયા અને સાથેજ એક માટી ચૈકી આપી સન્માન કરવામાં બાધ્યુ.
ગરવી ગુજરાતની ધરતીમાં પ્રવેશ દિને સંઘવી માતીલાલ ભોગીલાલ શાહે ઉછામણી પુ”ક ૨૧ ગલીએ) દ્વારા અને વધાવ્યા. તેના પાલન દ્વારા કર્મોને કાપતાં યાત્રિકો પરમાત્મજાક્તિની એકતાથી પાલેજ, મિયાગામ ને કરજ્જુનાં જિન શિમાં પ થરને પણ પિંગળાતી ભક્તિની શક્તિને જોઇ વિભાવ શાને ત્યાગી પ્રમાણને પામી સ્વભાવ ાને પામવાની તમન્નાવાળા થયાં
પા. મુ. ૧ર પાદરા મુકામે પપુ॰ ગચ્છાધિપત્તિ મુનશાનુસુરીજી મ સાહની ૫૬મી દીક્ષા શ્રિીની ઉજવણી દાન-શીલ રૂપ અને જાબના સમપણ પુક અદ્ભુતપુ` રીતે થઈ દરેક યાત્રીકોન' શા. ૫૬/- થી સપપુજન કરવાના નિર્ધાર થયા. ૫૬ દિવસ સુધી બ્રહ્મચર્યનું સપુર્ણ પાલન અને અપરિશ્ચિત ભાગ્યથાના ૫૬ દિવસ સુધી પ્રાચય પદની ખારાધના માટે ૧૮ લોગસ્સના કાઉંસગ્ગ કરવાના સકલ્પ કર્યાં ૧૧૨ યાત્રિકોએ માય બિલની રાપર્યા કરી અને બાયધર્મ તરીકે પ્રત્યેક યાત્રિકે હ બાંધી નવકારવાળી ગણવાનો અમલ થયા. ભાત-કલીકુ' આદિ તીથાન યાત્રા કરતાં આગળ વધતા શ્રીસધ જ્યારે સારડના ધન્ય ધરતીમાં પ્રવેા ત્યાર લીલાબેન મહેતાએ ઉછામણીપુ ક ૨૧ ગહૂલી દ્વારા ખરવાળા મુકામે શ્રીસ'ધને વધાવ્યા. લીંબડીની ૨૧ ગલી દ્વારા ખરવાળા મુકામે શ્રીધને વધાવ્યા, લીંબડીની રાસમળીએ સાંસ્કૃતિક કાર્યક્રમો બનાવી પ્રસ’ગને દીપાળ્યા.
શાસન પ્રધામના પુક આગળ વધતાં શ્રીધના કાર્યમાં સેનાની થાળીમાં ટાઢાની મેખની જેમ વલ્લભીપુર નજીક એક કાર્યકર કસીડન્ટ હાથી સાથે લડ્ઝરી બસ ટકરાતાં થયા, પરંતુ દેવાધરની નરાધાર કૃપા, ૫૦ ગુરુભગવત ભુવનભાનુસૂરીશ્વરજી મસા। પ્રભાવિક વાસક્ષેપ અને તે દિવસે ૧૬૦ યાત્રિકાએ કરેલા અવ્યખિલના ત્રિવેણી સ’ગમથી એકસીડેન્ટના ભાગ બનેલાં હાથી ચા ૪ યાત્રિક ભાઇ-બેના અલ્પ આપાત સાથે ઉભા થતાં તે પ્રસ ગ સાન ની આળીમાં રત્ન કણની જેમ સહુ કોઇના ખત્તરમાં અપાતા દિપક પ્રગટાવનારા બન્યા.
મા સુદ ૧૧ના પ્રભાતે શ્રીમને રાત્થી ઠાઠ સાથે પાળી નાણા ગામમાં વેશ કરી નગરીના રાજમાર્ગો પર ફરી તીર્થાપી. રાજના ચરણે તળેટીમાં ભાવાંજલી અર્પણ કરી તે વખતે સૌંધવી મણિકાંત કેશ લાલ ૧૦૮ ગહૂલી કરી ગિરીરાજના વધામણા કર્યાં. બપારે સઘવી તરફથી સહુ યાત્રિકાના સત્કાર થયો. બીજા દિવસે પ્રભાતિક આવશ્યક કરણ પતાવી તીર્થાધિરાજ ઉપર પુ- ગુરુગતાની સાથે દરેક સ્થાનની વિશિષ્ટ વિગતોને જાણતાં નવ દુર્રાના ઇતિહાસને સમજાવતાં સકલ સંઘ દાદાના દરવાજે પઢાવ્યા અને દાદાના દર્શન કરી ભાવિચાર અને હ. ઘેલા બન્યા. દાથી દૂર ખસવાની અનિચ્છા છતાં સમયને માન આપી ભારે પગલે સહુ યાત્રિકા પાછા ફર્યા. બપોરે યાત્રિકા તેમજ પ્રમાદકુમાર ખુબચંદ સંધવી તરફથી સ` સંઘવીઓને! ભવ્ય સત્કાર કરવામાં આવ્યો ત્યારબાદ યોગેશકુમાર રતિલાલ ।
૧૬ સાંધવી
જણાતું હતું. સમગ્ર વાતાવરણ ઉષ્ણાસભ્ય બન્યુ હતુ. દરેકના મહા સુદ ૧૩ આજે પ્રભાતનું વાતાવરણ કે કપુ સ્તરમાં હય હિલેાળે ચઢયા હતા. કારણ આજે પણ પ્રકારના ક્રમિક માધ્યમાંથી સર પ્રથમ યમુક્તિને પામેલાં પરીવારના સહુ પુણ્યાત્માઓનાં ગળામાં-સિદ્ધગીરીના સદ્ધ સ્થાને મુક્તિ કન્યાની માળાનુ’ આરપલ થયાનું હતુ. પણ મુહૂર્ત જ નિદ્વારનીના શણને ત્યાગીને સહુએ પ્રાભાતીક આવશ્યકકરણી પુત્ર કરી ખતરના કમળથી અને તીર્થાધિરાજના ત્યજ્યારવ સાથે મિમિ ઉપર આરોહણ શરૂ કર્યું", હાદાના દર્શન કરી સહુના દૈયા હય ઘેલાં બન્યા. હવે લગ્નઘડી નજીક ાણી સહુ કયા યજ્યકારના ગગનભેદી નાદ સાથે સ` સંધવીઓના ક"ઠમાં કરવા દાદાનાં ગમડપમાં પધારી અને ક્રીચાવિધિપુર ચતાં જ તીથમાળારોપણ કરવામાં આવી અને ધ દરમ્યાન ત્યાં માળામાદિનાથ દાદાના દેરાસરના બહારના ભાગમાં માળારેપણ ક્રિયારાપણ ક્રિયાની શુદ્ધિથી પ્રાપ્ત થયેલ સિદ્ધિના સારૂપે નવા - મકંપની પાળની બાજુમાં સૂર્યદેવની પુણ હાજરમાં પ્રાય: માપી કલાક સુધી મથર ગતિએ વરોલ જલબિંદુ અને નિરખી નયના હર્ષોંના આંસુથી સહુના ઉભરાઈ આવ્યા. દેશસરનાં શિખરે સવે` સંઘપતિ તરફથી ધારાપણુની ક્રિયા પી દાદાના કરવામાં આવી. દાદાના ચાને પુછને સર્વે લાવુક “સ્થાને
પધાર્યા.
સાંજે પાંચ વાગે.સર્વે યાત્રિકાના વિદાય સમારી રાખવામાં ભાવ્યો હતા. સમયસર સકળ ચૂપ બેગા થઇ ગયા. વાતાવરણ ગમગીની ભયુ· અન્યું હતું. પુ॰ ગણિવર મીની પ્રેરક હિતશિક્ષા સાંભળી સહુએ પરસ્પરની થયેલી ભુલેાની ક્ષમાપના કરી સહુની આંખમાંથી શ્રાવણ-ભાદરવા વહેવા માંડયા. ૮૩ દિવસની મગલમય સાધના કરીને પાછા ૮૪ના ચક્કરમાં કરતા જવા માટે સહુના દક્ષ ડખા હતા છતાં ચયની કચાશને કારણે ભારે કયે રાહુ વિખરાયાં પણ ફરીથી વહેલી તકે પુનરાગમનની ઈચ્છાથી અને વધુને વધુ ધર્મમય જીવન જીવવાના સપથી.
આમ પુણ્યનગરીમાં સુવર્ણાક્ષરે અંકિત થાય તે રીતે પ્રયાણુ કરીને નીકળેલા અને તીર્થાધિરાજના છેલ્લા સૈકાના ઇતિહાસમાં અપુ` રીતે પ્રવેશેલા આ સંઘનો પુર્ણાતિમાં વહેલી કે નિર્વાણુ ભૂમિ સમેતિશખરના સ'ઘમાં પધારવાના શુભ મનેરથા થયાં.