________________
* . તા.
તા.
૧૯૯૦
૯
"
. જૈન આફિh |
'બાકી |
" | સાપ્તાહિક પત્રક પત્રના
| દાણાપીઠ પાછળ, . બે નં. ૧૭૫, .
. , ભાવનગર-૩૬૪૦૦૧), ગ્રાહક ! ઉરદિલ ધર્મપ્રેમી વડિલ ગ્રાહક બંધુશ્રી, બંધુઓને , , , સાદર જય જેનેન્દ્ર, આપશ્રી કુશળ હશે." :.
'' આપશ્રી શાસન-સમાજના વર્તમાન પ્રવાહ અને નાની-મેટી અનેક પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવા વિંનંતી કે, જેને પત્ર લ/અગાઉ મગાવતા રહો અને જે સાથ સહકાર આપી રહેલ તે બદલ અમે આપના .
અંત્યંત ઑભારી છીએ. ' આપશ્રીનું - જૈન' પત્ર કેવળ શાસન સેવાના હેતુથી છેલા ૮૬ વર્ષથી પ્રગટ થાય છે. અને તેને આપશ્રી -
ગ્રાહક તરીકે હાલ/અગાઉ રહી ગૌરવની લાગણી અનુભવતા હશે ! આપ સર્વેમાં જુના/નવા ગ્રાહક સાધુઓના લવાજમ
સાથ-સહકારથી આગળ વધી રહેલ “જૈન” પત્રે ‘પ્રતિક્રમણ સચિત્ર-વિશેષાંક બહાર પાડવાનું જાહેર કરેલ જે વધારે સુંદરે, ઉપયોગી બનાવવા વધુ લેખો-ચિત્રોને સમાવેશ કરવા તથા તેના પ્રકાશન સમાજ ને કારણે
વિલંબે (અષાડમાસમાં) પ્રગટ થશે. આ પ્રકાશન બાદ દરેકે ચાલુ ગ્રાહકેને (જેની પડતર કિંમત રૂ ૫૦ થી હિયત | પથું વધુ થનાર હાઈ) ભેટ રૂપે મોકલાવવામાં આવશે: તે સવેળા આર્યશ્રીનું નાક લવાજમ ચુકતે ભરવી આપશે:
" " જે ગ્રાહકેનું લવાજમ પુરૂ થયેલ હોય ને તેમનું કેટલું લવાજમ બાકી રહે છે તેની વિગત અગાઉ ઉઘરાણી | પરિપત્ર-મનીઓર્ડર ફોર્મ સાથે મોકલી આપેલ છે. જેમાંથી ઘણુ ગ્રાહકોનું લવાજમ આવી ગયેલ. જેમનું
લવાજમ બાકી હોય તેમને વહેલાસર મનીઓર્ડરથી માલી આપવા નમ્ર વિનંતી છે. કંઈ કારણસર ગ્રાહકો
જૈન” પત્ર મંગાવવા ન ઈચ્છતા હોય અથવા બંધ કરાવવા ઈચ્છતા હોય અને બંધ કરાવેલ છેતેમણે
|| તેમની બાકી લવાજમની રકમ મોકલાવી ઉઘેરા લીસ્ટમાંથી પોતાનું 'મામ કમી કરાવવા વિનંતી છે અને યાદીમાંથી,
‘ત્યારપછી જ હિસાબ"કલીઅર ધયે ગ્રાહકંન નામ કમી કરવામાં આવશે. * * * "" ' , '* * * * * * * * * * * * * આપશ્રીનું બાકી રહેલ લેવા જેમ તેમજ બીજા ચાલકે બંધ ગ્રાહકે પાસે બાકીર હેલ લવાજમ રકમનો
રાટ ફ એક લેખ સુધી થવા જાય છે. એક ધાનિક અને શાસન પ્રભાવનાના ઉદ્દેશથી જ આ ગેટ થતું નામ રહે અને દરેકને મળતું રહે તેવા નિર્મળ હેતુથી આ પત્ર ચાલુ રાખેલ હોય* બાકી રહેતી “લ જર્મની
• - :રકમની ઉઘરાણાની યાદી દરેક મહેક નંબર, નામ, ગામ, કયાંથી કયાં સુધીનું બાકી લવાઝ વગેરે લવાજમ | વિગત સાથે “જૈન” પત્રમાં ક્રમશ: પ્રગટ કરવાનું ના છૂટકે અમારે વિચારવું પડયું છે, તે આપશ્રીનું મોલી |
બાકી રહેલ લવાજમ તથા ચાલું વર્ષના રૂા. પ૦-૦૦ મિકલાવી આપનું નામ આ ઉઘરાણીની નદીમાંથી . કમી કરાવશે... 54 - - - - - - -
- આ યાદી પ્રગટ કરવાનો હેતુ કેઈની પ્રતિષ્ઠાને ધક્કો મારવાનું કે બદનામ કરવાને નહિ પરંતુ જૈન,
સમાજ-સંધના શાસન પ્રભાવનાના કાર્ય કરતા આ ધાર્મિક પત્રમાં કેટલી ઉદારતાથી. કેને કેટલે મય પત્ર કરાવશે.]]: મોકલાવી આર્થિક જ સહન કર્યો છે સૅની માત્ર જાણ કરવાના ઉદ્દેશથી આ કાર્ય આરંભ કરવું પડે છે.
અવિનય જણાય તે ક્ષમા કરશેપ્રત્યુત્તરની અચૂક આશા સાથે. ' , ' ', " :1 - * લવાજમ : : : : ") "ગ '*
'
* * * એજ લિ. ભવદીય તત્રીના વાર્ષીક રૂા ૫૦
: - મહેન્દ્ર ગુલાબચંદને પ્રણામ. આજીવન"
ખાસ જરૂરી : આપશ્રીને ગ્રાહક નંબર અવશ્ય લખશે. સરનામાં અને જરૂરી સુધારો હેય તે ૫ણાવશે. રૂા. ૫૦૦/
* મન.ઓર્ડર ચેક /ડ્રાફટ “જૈન ઓફિસ'ના નામે દાણાપીડ ભાવનગરના સરનામે મોકલશો. સંરક્ષક
" * ચેક મોકલનારે વટાવના રૂા. ૫-૦૦ ઉમેરીને મોકલવા, રૂ. ૩૦૦૦/
અ લવાજમની રકમ મળે ૨રસીદ મોકલાવીશુ.
આપનું.