________________
મધ્યના કે
રિસ્થિતિના કારણે
- તા. ૨૩-૨-૧૯૯૦
[ન T સીકદ્રાબાદ – િ જન પરિષદ | (૨) વિશ્વ જૈન પરિષદના ૧૧ સૂત્રી કાર્યક્રમોના આધાર I ) વિશ્વ જૈન પરિષદ દ્વારા તારણ કાઢવામાં આવેલ કેT ઉપર એક પ્રયાગરૂપે લોક અદાલતની સ્થાપના હૈદ્રાબાદ શહેરમાં - મધ્યમ વર્ગના લોકેને શહેરમાં રહેવાની ભયંકર મુશ્કેલી થઈ | કામા આવેલ
એવી | કારવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની પેનલ બનાવાઈ છે. બે રહી. પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિના કારણે મધ્યમ વર્ગના લોકે | પ્રતિષ્ઠિત વકાલા, બે સામાજિક કાર્યકતાઓ અને એક પ્રતિષ્ઠિત સ્વાસ સવર્ધક વાતાવરણ અર્પણ કરનારા મકાનની સુવિધા ઉપ
ધંધાથી. જૈન લોક અદાલત દ્વારા સામાજિક સંસ્થાઓ અથવા - લબ્ધ નથી કરી શકતા. પરિણામે પરિવારના દરેક નાના-મોટા પારિવારિક મનદુખા, વિવાહ
પારિવારિક મનદુઃખ, વિવાહો અને પતિ-પત્નીના ઝઘડાઓ વગેરે રોગે હંમેશા પીડાતા રહે છે. આ જટીલતા દૂર કરવા પરિષદ
તેમ જ પરિવારમાં અરસ-પરસ કેર્ટમાં ચાલતા કેસો જેવી સ્થિતિ એકજના બનાવી છે જેમાં ત્રણ પ્રકારના મકાન બનાવવાની |પદા
| પેદા ન થવા. દઈ એક બીજામાં લાગણી ઉત્પન કરવાને મુખ્ય જ છે. પ્રથમ હૈદ્રાબાદ શહેરમાં આ યોજનાને પ્રારંભ ઉદ્દેશ છે. કરવા માં આવ્યો છે.
વિધા ઉપ પારિવારિક મનદુ,
મધુપ્રદેશ સ્થિત સેંઘવાનગરની પવિત્ર વસુંધરા પર પરમતારક શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબની ભક્ત અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિતે ૧૦૮ છોડનું ઉદ્યાપન તેમ જ વિવિધ પૂજન યુક્ત અષ્ટોત્તરી • શાંતિસ્નાત્ર સહિત એકાદશાબ્લિકા અહંદ મહાપૂજન મહોત્સવ પ્રસંગે હાર્દિક આમંતણ. આ શીર્વાદ દાતા રાજસ્થાન દીપક પ.પૂ. આચાર્યશ્રી સુશીલસૂરિજી મ.સા.
કર્ણાટકકેશરી પ. પૂ. આચાર્યશ્રી ભદ્રકરસૂરિજી મ. સા. શુભ નિશ્રા: મરાઠાવાડ ઉદ્ધારક પ.પૂ. આચાર્યશ્રી વિજયવારિણસૂરિજી મ.સા. મુ શ્રી વિનયસેનવિજ્યજી, મુનિશ્રીવાસેનવિજ્યજી, મુનિશ્રી વલભસેનવિજ્યજી પ્રેર: સિહી (રાજ.) નિવાસી શ્રી મનોજકુમાર બાબુમલજી હરણ
- મહેન્સવ પ્રારંભ : મહા વદ ૧૪ શનિવાર તા. ર૪-૨-૯૦
મહોત્સવ પૂર્ણાહૂતિ : ફાગણ સુદ ૧૦ મંગળવાર તા. ૬-૩-૯૦ વિધિવિધાન માટે માલેગાવથી પડિતશ્રી શાંતીભાઇ પધારશે તથા મહાપૂજન માટે શ્રી નેમીચંબાઈ સલોત કલકત્તા, ચીમનભાઇ બેડેલીથી પધારશે. નૃત્યકાર ઝંડેલાલજી મુરેનાથી પધારશે. સંગીતકાર ગોરધનલાલ એન્ડ પાર્ટી સાદડી (રાજ.)થી પધારશે.'
રથયાત્રામાં અશોક બેન્ડ રાજસ્થાનથી તેમ જ વીરમગામથી શરણાઈ પાર્ટી આવશે. જેના ધમના ૧૫ ચલચિત્રો મુકવામાં આવશે, અનેક પૂ. સાધ્વીજી મહારાજેના દર્શનનો લાભ મળશે.
| સહપરીવાર આ શુભ અવસરે પધારી જિનશાસનની શોભામાં અભિવૃદ્ધિ કરવા સાથે અમારા મા માલાસમાં વધારો કરે. મહેસવ સ્થળ : શ્રી આદિનાથ જૈન છે. મંદિર, નિવેદક: શ્રી તામ્બર મૂર્તિપૂજક સંઘ એક રેડ, સુંઘવા-૪૫૧૬૬૬ [જિ. ખરગોન (M.P.)]
1.P.)