SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ તા. ૧૬ ૧૯૯૦ આપણાં પરમ કર્તધ્ય સાધમૅક-વાત્સલ્ય લેખક: સાહિત્ય વારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (પ્રેષક “મહાનદીને વર્તમાન સમયમાં જો કોઇ પુન્યનું કાર્ય કરવા જેવું ને ફરજરૂપ હોય તે તે “સાધર્મિક-વાત્સલ્ય” એટીકે આપણા સ્વામી ભાઇઓની દત્યાન માટેની પ્રવૃત્તિ, તેને માટે પાંચ વર્ષ જ પૂજ્ય શ્રમણ-શ્રમણ ભગવતિ તથા આગેવાને માન આપે તો ભગવાન મહાવીરના શાસનનો સૂર્યોદય થતાં વાર નહિં લાગે. આ સાધર્મિક-વાયવ્ય. અને આપણા સ્વ. સિંદ્ધ હસ્તક લેખક–પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સચોટ સમજુતી આપતી આંખમાળા રેકને ઉપયોગી હાઈ'અત્રે આપી રહેલ છીએ. આ સાધમિકતા અંગે” પૂજ્ય ગુરુદેવા વ્યાખ્યાન આ માં ” વિશેષ મહત્વ ખાપે, દરેક સંવમાં ને તીર્થોમાં સાધર્મિકને કામે રાખે, તેમજ વ્યવસાય ઉદ્યોગ કે રાજકીય ક્ષેમાં માધર્મિક ભાઇઓ માટે પ્રયત્ન કરે......(લેખાંક-૬) , : -તંત્રી: મહેન્દ્ર ગુલાલ ચંદ' ગs ,ીને જમવા ' | તેથી જમવાનું અમારે ત્યાં જ રાખજો.’ જેઓ શક્તિસંપન્ન હોય તેઓ દરરોજ એક બે કે વધારે | કપટી શ્રાવકે કહ્યું : “મહારાજ! આપને આમંત્રણ માટે સાધમિકેને જમાડે. સંસ્કૃ શ્રાવકે તે સાધમિકોને જમાડીને જ| આભાર, પણ આજે તો તીર્થયાત્રા કરી તેનાં નિમિરો પવાસ જમવુ એવી પ્રતિરાવાળા પણ હોય છે, તે અંગે રાજ દડવીયની કરે છે.' કથા જાણવા જેવી છે. • • • | - રાજાએ કહ્યું : ઉપવાસ કરે પણ ઉત્તમ છે, પણ આજે . , . સજા દંડવીર્વની , કયાં * આપ થાક્યા-પાકયા આવ્યા હશે, માટે ઉપવાસ કરવાનું કાલે આંગણે આવેલા સાધર્મિકને જમાડીને જ જમવું, એવી | રાખજે. આજે તે જમવાનું આમંત્રણ સ્વીકારી અમારું આંગણું અપ્યાના રાજા દંડવીર્યને ટેક હતી. અને તેથી રાજ્ય તરફ પાવન કરો.” ત્યારે કંપટી શ્રાવક કંઈ બેન્ચે નહિ. મન એ . એક મોટું રસોડું ચલાવવામાં આવતું હતું. ત્યાં દેશ-પરદેશથી એક પ્રકારની સંમતિ જ છે, એમ માની રજાએ મંત્રીને આજ્ઞા આવેલા સર્વે સાધર્મિક ભાઈઓની મહેમાનગીરી થતી હતી. | કરી કે “તમે આ મહેમાનને ભેજનશાળાએ લઈ જાઓ અને જમવાને વખત થાય, એટલે રાજા દંડવીર્ય તપાસ કરાવતો કે તેમને સારી રીતે જમાડો’ . બધા ભાઈમકે જમી રહા કે નહિ? જ્યારે ખબર આવતી કે | કી શ્રાવક ધીમે ધીમે પગલાં ભરતો નીચી દષ્ટિ રાખી મષા પ્રાથમિક જમી. રહ્યા છે, ત્યારે જ તે પિતાનું ભોજન લેતે | મંત્રી સાથે જોજનશાળાએ આવ્યું. ત્યાં બીજા અનેક જાવકો આ ટેક જાળવતાં કોઈ વખત ત્રીજા પહોરે અને કેઈ વખત | ઉતર્યા હતા. તેમાંના કોઈ પરસ્પર વાર્તાલાપ કરતા હતા તે તે છેક સાંજે ભેજન લેવાને વખત આવતે અને કદી ઉપવાસ | કઈ નાન વગેરે કરી પૂજા કરવા માટે જતા હતા, તે જ આ પષ થઈ જતે પણ તેથી રાજાને દુ:ખ કે કષ્ટ થતુ નહિ. એ | શ્રાવકને બે હાથ જોડી “પધારો, પધારો : શબ્દ વડે લગતી તે એમ માનો કે આજે હું વધારે સાધમિકેની સેવા કરી કરવા લાગ્યા. સાધમિકેને જોઈ જેનું હૃદય હોતું નથી કે તેમનું શક, માટે વધારે ભાગ્યશાળી : , , સ્વાગત કરવા તત્પર થતું નથી, તેને જન્મ અમે વૃથા સમજીએ એની આવી અડગ ટેક જોઈને એક વાર ઈન્દ્ર મહારાજે | છીએ. , તેની પરીક્ષા કરવા વિચાર કર્યો. તેઓ એક શ્રાવકનું રૂપ લઈ! આ શ્રાવક એ સ્વાગતને સ્વીકાર કરીને તથા વળતા પ્રામ છે રાજાની સભામાં આવ્યા રાજાએ તેમનું “પધારે! પધાર’ કહી | કરીને ભોજનશાળામાં દાખલ થયે અને જમવાના ખડમાં ખૂબ સન્માન કર્યું અને બેસવા માટે આસન આપ્યું. પછી | ગોઠવાય, ત્યાં જમનારને માટે આસને મૂકેલાં હતાં તથા તેની પૂછયું કે “ હે ધર્મબંધુ! આપ કયાંથી આવે છે?” આગળ પાટલા અને તેના પર થાળી-વાટકા તથા લેટા-પાલા ' આ શ્રાવકે કહ્યું : અમરાવતી નગરીથી યાત્રા કરતો કરતો , યથાસ્થાને ગેઠવેલાં હતાં. સ્વચ્છતા નમુનેદાર હતી અને પીસઆવું છું અહીં શક્રાવતાર નામનાં મંદિરમાં પ્રભુ શ્રી|નારાઓ હુકમની રાહ જોઈને ચા હતા. | અષભદેવની પ્રતિમાનાં દર્શન કરતાં મને ઘણો જ આનદ થયો| મંત્રીને હુકમ થતાં એક પછી એક વસ્તુ આવતી ગઈ અને અને અત્યારે આપનાં દર્શનથી પણ ઘણો જ આનંદ થાય છે.' ' તે શ્રાવકના થાળમાં પીરસાતી ગઈ એ બધી વસ્તુ ઉડી રાજાએ કહ્યું : “હારુ આજે આપ અમારા મહેમાન છે, વારમાં ચટ થઈ ગઈ. મંત્રીએ પીરસનારાઓને હુકમ કર્યો
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy