________________
Regd - e. 6. Ev. 25 JAIN OFFICE :P. Box No 178 BHAVNAGAR 354001 Gujarati Tele 0. Co 29619 .C/o 25369.
૧૧ - વનમ: રૂ. ૨૦/
il
-/och
4. તંત્રી : ગુ નાબચંદ દેવચંદ શેઠ
વિર સં. ૨૫૧૬: વિ. સં. ૨૦૪ મહા - “જૈન” વર્ષ ૮૭
૧૫ તંત્રી-મુદ-પ્રકારા-માલીક :
તા. ૯ ફેબ્રુઆરી ૧૯૯૦ ચક્રવાર મહેન્દ્ર ગુલાબચંદ શેઠ
આ મુદ્રનું સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી
અંક–૬ જૈન ઓફિસ, પ.. ૧૭૫, દાણાપીઠ ગર. |||
દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦
w બંધુ ત્રિપુટીના દંભના પડદામાં ઊભો ચીરે: કાંતિની ભ્રાંતિ છતી થાય છે. ]]
શિટનના ન સેન્ટરની સ્થાપના કરનાર કનુભાઈ દોશી. અંચળો છેડી પિતાની પ્રચાર યાત્રા આગળ ધપાવશે તો સમાજનો તાજેતરમાં મુંબઈને મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું | સહકાર જરૂર મળી ૨હેરી. કે બંધુ ત્રિપુટીની સમાપનાની કેસેટ જોઈ અમારા હદયમાં તેમના ત્રિપુટી બંધુના દંભનું એક ઉદાહરણ જોઈએ. સ્વ. આર્યશ્રી માટે જબરદસ્ત અ ડાભાવ પેદા થયો હતો, પણ સાક્ષાત તેમનાં ! પ્રેમસૂરીશ્વરજી મહારાજને સમુદાય છોડયા પછી અન્ય એ દશન કર્યા પછી ૨ મા અહખાવ આસરો "ગયા છે. કનભાઈના ' જે રાત પ્રતિકમણની ક્રિયા કરે છે એવી ક્રિયાને તેમને ત્યાગ કહેવા પ્રમાણે તેમાં , આચારમાં જે બિનજરૂરી છટછાટ લીધી | કર્યો હતો. પિતાની મૌલિક બુદ્ધિથી તેમણે પ્રતિક્રમણદ છે તેનાથી લોકોના હદ માં તેમના માટેનું માન ઘટી ગયું હતું. | આવશ્યકેની નવી વિધિ વિકસાવી કાઢી હતી. આ વિધિથી જ અમેરિ અને યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ પાણી ઓછું | તેઓ પ્રતિક્રમણ કરતા. પર્યુષણ દરમિયાન ન્યુ જર્સીમાં જ્યારે પીતા, કેકા કોલા ધુ. જૈન સાધુઓના આચાર મુજબ કોકાકેલા આખા સંઘને પ્રતિક્રમણ કરાવવાનું આવ્યું ત્યારે પોતે જેને અભય ગણાય છે. એક જગ્યાએ પરદેશના શ્રાવકે તેમના શયન ખરું પ્રતિક્રમણ માનતા હતા તે કરાવવાને બદલે રૂઢિગત પ્રતિ માટે લાકડાની પાટ તૈયાર રાખી હતી, પણ તેમણે સામે ચાલી | કમણ જ કરાવ્યું. તેમનામાં એટલી નૈતિક હિંમત નહતી કે ડનલોપની ગાદી પર સૂવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચુસ્ત જેન ! આ માની લીધેલું ખોટું પ્રતિક્રમણ કરાવવાની સંઘને ના પાડે. શ્રાવકે પણ સૂર્યાસ્ત પછી રાત્રિભેજન નથી કરતા પણ પિતાની તેમને બીજો ડર એ હતું કે લેકેને ખબર પડશે કે તે જૈન જાતને સાધુ ગણાવત . ત્રિપુટી બંધુઓ વિદેશ પ્રવાસ દરમિયાન | પરંપરા મુજબનું પ્રતિક્રમણ નથી કરતા તે તેમની પ્રત્યેનો સાહજિકતાથી રાત ખાતા. તેમનાં તીથલના આશ્રમમાં પણ રાતે | આદરભાવ ઘટી જશે, ધર્મ માં ક્રાંતિ કરવા નીકળેલાઓએ આટલા જામતી મહેફિલ , ખાણીપીણું હોય છે. જૈન સાધુ કાચા કાયર અને દંભી ન બનવું જોઈએ. પાણીને સ્પર્શ પ નથી કરતા, બંધુ ત્રિપુટીને શાવર બાથ ત્રિપુટી બંધુને પબ્લિસિટીની જબરી લાહ્ય છે અને તિઓ લીધા વગર ચેન નથી પડતું.
પિતે પણ સારું પીઆરઓ વર્ક કરી જાણે છે. મુંબઈના અનેક બંધુ ત્રિપુટીએ સાધુતાને દંભ ચાલુ રાખવાને બદલે સાધક | પત્રકારો તેમના પે રોલ પર છે. અભિષેક નામનું માસિક તો તરીકે જ વિદેશ પ્ર. સ તેમજ ગશિબિરો ચાલુ રાખ્યા હોત તો | તેમણે જાણે આખું ખરીદી લીધું હોય તેમ તેણે બંધુ ત્રિપટીના જૈન ધર્મની અને કાર્ય સંસ્કૃતિની વધુ સારી સેવા તેઓ કરી વિદેશ પ્રવાસની કવર સ્ટોરીઓ બનાવી હતી. વિદેશ પ્રવાસની શકયા હતા. આજે પણ વિદેશમાં વસતા લાખો જેનેને આધુ- | વિડિયો કેસેટો અને કલર તસ્વીરો પાછળ જૈન સંઘના લાખો નિક ભાષાના જેન તે ત્વજ્ઞાન સમજાવી શકે એવા ચિતકની તાતી | રૂપિયા તેઓ વેડફી રહ્યા છે. છાપામાં એકાદ ફકરો છમાવવા જરૂર છે. નૈતિક હિં તને જાગ્રત કરી ત્રિપુટી બંધુઓ દંભને | તેઓ તંત્રીને તીથલથી મુંબઈ ફાન જોડે છે.