________________
તા.ર૩-૧૧-૧૯૦
શિયાલકોટના જૈનો અસલમાં તો ભાવાચાર્ય ગચ્છના શ્રાવકે છે. જ સાચા શ્વેતામ્બર સાધુઓ છે, તેઓ ભગવાન મહાવીર તીર્થકરના ખરા છેલ્લા દોઢસો વર્ષમાં પંજાબમાં સ્થાનકમાર્ગી પંથનો પ્રવેશ થયો ત્યારથી ઘણા , વારસઘર છે. પણ તેઓ મંદિરને માનતા નથી. મંદિર ને માને છે તે યતિ છે. જેને સ્થાનકમાર્ગી બન્યા છે. શિયાલકોટમાં વિક્રમની ઓગણીશમી સદીના ઉત્તરાર્ધમાં ભાવડા
મંદિરને માને એવા શ્વેતામ્બર સાધુઓ છે જ નહિ. વગેરે વગેરે. જૈનોના લગભગ ૫૦૦ ધરો હતા, તેઓ ઓસવાળ જ્ઞાતિના હતા અને
- આવો ઉપદેશ મળવાથી, આવા પ્રચારથી અને આવો ખોટો ખ્યાલ ગયા,બરડનાહરલોઢા, દુગડ, માનહાની, જક્ષ, બાંઠીઆ વગેરે ગોત્રના હતા. બંધાઈ જવાથી ત્યાગી જૈન શ્વેતામ્બર સાધુઓ ભારતમાં વિદ્યમાન છે એવું બરડ એ અસલમાં મારવાડથી આવેલા ઓસવાળ જૈનો છે. શિયાલકેટમાં પંજાબમાં ઓગણીશમી સદીના ઉત્તરાર્ધમાં કોઈ જાણતું જ ન હતું. ત્યારે સૌ બરડનાં લગભગ ૪૧ ઘરો હતા, જેમાં સુખાશાહ બરડ નામે પ્રસિદ્ધ વ્યાપારી
કોઈ ત્યાં એમ માનતું કે શ્વેતામ્બર ત્યાગી સાધુ તો મા મુહપત્તિવાલા ઋષિઓ હતો. સુખાશાહને બબાઈ નામે સુશીલા પત્ની હતી જેનું બીજું નામ મહતાબોદેવી પણ હતું. મહતાબદે પસરૂર ગામની કન્યા હતી તેને જીવનશાહ
દેખાય તે જ છે એટલે સમસ્ત પંજાબમાં તે વખતે સ્થાનમાર્ગી ઋષિઓનું નામે ભાઈ હતો, તે ધર્મપ્રેમી અને વિચારેક જૈન હતો. આથી મહતાબદેમાં પણ જોર હા એમાં પણ શિઆલકેટ સ્થાનકમાર્ગીઓને અજેય ફ્લિો ગણાતો ધર્મના સંસ્કારો મજબૂત પડ્યા હતા. સુખાશાહ અને બકરબાઇ અને જૈન | હતો. શા. સુખાશાહ બરડ વગેરે સ્થાનકમાર્ગી જૈન તા. ધમમાં અત્યંત રાગવાળા હતા.
1 નાનો મૂળચંદ સ્થાનકમાં જાય, સામાયિક કરે. પડિકમણું શીખે, બકેરાબાએ પસફરમાં જ પહેલા બાળકને જન્મ આપ્યો તેનું નામ | પસરીમલ રાખવામાં આવ્યું. તેને અનુક્રમે મયાશાહ, સાવનશાહ, ગુલજારી
થોકડા મુખપાઠ કરે. તેની બુદ્ધિ તેજ હોવાથી તેણે નાની ઉમરમાં થોડા વખતમાં શાહ અને વિશાખી શાહ એમ ચાર પુત્રો હતા જેનો મોટો પરિવાર આજે વિદ્યમાન જ નાના મોટા થોકડા મુખપાઠ કરી લીધા.
પાનકમાર્ગી ઋષિઓ અહીં આવતા હતા. તેઓને મૂળચંદનો બોરાબાએ સં. ૧૮૮૬માં બીજા એક તેજસ્વી બાળકને જન્મ |
પરિચય થતો એટલે મનમાં એમ થતું કે છોકરો નાનો છે પણ બુદ્ધિશાળી છે. આપ્યો. માતા પિતાએ તેનું નામ રાખ્યું મૂલચંદ જેનો મોટો પરિવાર આજે વિદ્યમાન છે.
સાધુ થાય તો પૂજ્યનીય બને એવો છે, આ અમારો શિષ્ય થાય તો બહુ જ સારુ થાય.
મૂળચંદમાં પંજાબી જોમ હતું રૂપ હતું, ચમક્તી કાંતિ હતી. બુદ્ધિનો પ્રકરણ – ૨ સ્થાનક માગી સંત
ઓજ હતો, બેઠી દડીનું કસાયેલું શરીર હતું, ભવ્ય લલાટ હતું અને હસતે મુખ
ચાત્રિ મોહનીય ક્ષયે, અનુરાગ સંયમનો જાગેજી;
મૂળચંદમાં ત્યાગ ભાવના પ્રબળ હતી. તેણે નિયમો લીધા હતા. ધર્માભ્યાસમાં દિલ લગાવ્યું વિભાવે મન ના લાગેજી. સોળ વર્ષની યુવાનીયે, સંસારના અંચલ ત્યાગેજી;
તે ઘણો વખત સ્થાનકમાં ગાળતો હતો. સંવર કરે, પોસા કરે, પોતે ભણે. મૂળચંદજી મુર્તિ નામે શોભે, બુરાય ગુરુ આગેજી.
બીજાઓને ભણાવે. તે સૂત્રોના ટબ્બા પણ વાંચવા લાગ્યો.
ત્યાં કોઇએ સલાહ આપી કે મૂળચંદને બે કરણ ભણાવે વ્યા મૂળચંદએ બાળપણથી જ પાણીદાર હતો. તેને જોઈને સૌ કોઈ એમ
ભણતા મોટો પંડિત થશે. પરંતુ તે કાળે અને તે સમયે સ્થાનકમાર્ગી સમાજનાં કહેતા હતા કે આ મૂળચંદ સોળે કળાથી ખીલશે ત્યારે મોટો સુબો થશે, બેરિસ્ટર -
વ્યારણ એ વ્યાધિકરણ કે ખગ્રાસ–ગ્રહણ મનાતું હતું. આ સ્થિતિમાં તેને થશે. '
મૂળચંદ પાંચ વર્ષનો થયો એટલે માતા પિતાએ તેને ભણાવવા માટે વ્યાકરણ ભણાવે જ કોણ? નિશાળમાં
' સોળ વર્ષની ઉમ્મર થતાં તેણે દીક્ષા લેવાનું નક્કી ક્યું. તેના મામાં મૂક્યો, સ્થાનકમાં મૂક્યો, તે ત્યાં ખંતથી ભણવા લાગ્યો, માતાપિતાના ધર્મ જીવનદશાહ પસરૂરવાળા ખૂબ ધર્મરંગી હતા, તેની એવી ભાવના હતી કે મૂળ સંસ્કસે તેને વારસામાં મળ્યા.
ચંદને સારા ઋષિ પાસે દીક્ષા અપાવવી. સ્થાનકમાર્ગી ઋષિઓએ છેલ્લા ઘેઢસો એક વર્ષોથી પંજાબમાં
ઘરમાં સૌએ એકમત ર્યોકે અત્યારે ઋષિ ટેરાયજીએ પંજાબમાં પોતાના પંથનો પ્રચાર ક્યું છે. શ્વેતામ્બર મુનિઓ સંખ્યામાં અલ્પ હતા તેથી
ચોકખો સાધુ છે, તેની પાસે મૂળચંદને દીક્ષા અપાવી. તેમાંથી કોઇ પંજાબ ગયા જ નહિ, પરિણામે ત્યાં શ્વેતામ્બર ધર્મનો ખ્યાલ
મૂળચંદ સં.૧૯૦૨માં ઋષિ બુરાયજી પાસે દીક્ષા લીધી. આજથી ઓસરવા લાગ્યો. સૌ કોઈ સ્થાનકમાર્ગી પંથમાં ભળી ગયું. સમય જતાંત્યાં એવો
તે સ્થાનકપંથનો સાધુ બન્યો, તે મૂળચંદજી સ્વામી બન્યા. ખ્યાલ બંધાઈ ગયો હતો કે, જેનોમાં બે ફિરકા છે. શ્વેતામ્બર અને દિગમ્બર,
(ક્રમશ:) દિગમ્બરો મંદિરને માને છે. તેઓને સાધુ હોતા નથી. શ્વેતામ્બરો મંદિરને માને છે. તેના ગુરુઓ યતિઓ હોય છે, જે પતિત છે. મુહપત્તિવાળા સાધુઓ છે. તે
F F F
વર્તમાન શ્રમણસંઘના આદર્શરૂપ પરમોપકારી દિવાદાંડી સમા પૂજ્ય ગણીવર્ય શ્રી મુળચંદજી મને કેટી કોટી વંદન
સૌજન્ય શેઠ શ્રી સ્તુરભાઇ લાલભાઇ ચેરીટી ટ્રસ્ટ, લા.દાવડે, પાનકોરનાકા, અમદાવાદ. 0 4