SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રી આદીશ્વરના ભંડાર ભરપૂર હો! પ્રથમ પૃથ્વીપતે. પ્રથમનિગ્રંથ મુનિ, પ્રથમ ધર્માંતીના-પ્રવત કે, પ્રથમ તીથ" શ્રી આદીશ્વર ભગવાન ચુગ પ્રવર્તમાન હાઈ તેમણે ભવ્ય હવેાના સમૂહને સફળતાપૂર્વક સિદ્ધિસદન પ્રત્યે દેરી પરમ ાાતિ પ્રગટાવી અજ્ઞાનરૂપી અંધકારનેા નાશ કરનાર શ્રી આદીશ્વર ભગવાન આદી તીથ''કરોની પર’પરાની અને પરીપાટી ચલાવવા તેમ। ભંડાર ભરપૂર હતા, તેમાં ન હતા-ધન, ધાન્ય, વસ્ત્ર, સેાજી, રૂપુ, રત્ના, કે માણેક-મણી ને તે ભંડારમાં સ્થાન નહાતું. તેમાં હતા. | તા. ૧૯-૧૦-૧૯૦ લબ્ધિધાર ગણુધા, ચૌદ પૂર્વ ધારી, કેવળજ્ઞાની અધિજ્ઞાનીએ, મન: પર્યંનજ્ઞાનીઓ, વૈક્રિયલબ્ધિધારીએ, વાદલદ્ધિવાળા 'યમ ને સુવાસીત કરતા શ્રમણા ૮૪૦૮૪ હતા, ને શીલવડે શે ભિત શ્રમણીએ ૩૫૦૦૦૦ હતી. સારા ગુણ્ણાને ભારણુ કરનારા ત્રાવકના વ્રતને ધારણ કરનારા શ્રાયકા ૩૦,૦૦,૦૦૦ હતા, અને શ્રાવિકાએ ૫૦,૦૦,૦૦૦ ની હતી, આામ શ્રી આદિશ્વરને લઢાર ભરપૂર હતા તેમ જ શ્રી આદિશ્વર ભગવંતની માજ્ઞા માનનારા તથા જન્મે જૈન વગ પણુ વિશાળ હતા. આ ભંડા· ભરપૂર રાખવા આપણે સૌ માગણી કરીએ છીએ. તે ભ" ાર અવીચળ, રહે તે માટે શ્રી જૈન સંઘે જાગૃતી રાખવાની જરૂર છે. આપણે તેને! હિમ કશું તેા માલુમ પડશે કે આપશે તે ભંડારમાંથી કેટલીયે બેલેન્સ વાપરી ચૂકયા પીએ. અને તમાં કશું' ભરતા નથી. તે। સવયે જન્મ, જરા મૃત્યુની ીષ શ્ર'ખલા ભેદીને અક્ષય-પદ્રે આઠરૂ થવા શ્રી દિાદા ભડાર ભરપૂર કરવા આગળ આવે. માકુ-નવકાર મંત્રની ગહુલી હરીફાઇ પૂ આ. શ્રી જયાન'દસૂરિજી મ, સા., મુનિશ્રી જયશેખરવિજયજી મ. ડા. શ્રી પ્રિયંવદાશ્રીજી આદિની પાવનનિશ્રામાં માટુંગા જૈન વે. સંધના ઉપક્રમે નવકાર મંત્રની ગડુલી હરીફાઇલનુ છયાજન થયેલ જેમાં ૬૭ હરીફાએ ભાગ લીધેલ, એક એક ચઢિયાતી એવી આ કૃતિઓ માટે નિર્ણાયકની કપરી કામગી. શ્રી ગીતા જૈન, શ્રી જે. કે. સધવીએ બજાવેલ. |૩૯૫ પરમાત્માને મેણી આપે સેવા કરનારને યાદ કરી કદરદાની રૂપે દીવાળી, નુતન વર્ષ સૌ પ્રજાજન, આણી આપે છે. જે પરમાત્માએ મહામુલુ જીવન આપ્યું, સંસાર સુખ મથ્યુ', અનેકવિધ સેવા કરી તેનું નામ એાણીની યાદીમાં પ્રથમ મુકવુ હાય તા સનન્હા સર્જેલા અને રાગ, દુઃખ, પીઢાને પામેલા માનવ જીવનને યાદ કરી પ્રભુનુ” કરજ ચુકવે. ક્ષય જેવા રાજરાગથી પીડાતા આથી ક રીતે નળા દર્દીને સાજા કરી, તંદુરસ્ત જીવન બક્ષવાની લ્હાણી કરવી ઢાય તે આ તક છે, આ સંસ્થાને રૂા. ૫૦૦૦/-નું દાન મળ્યેથી તે રકમના વ્યાજમાંથી દર વર્ષે ક્ષયના એક દર્દીને જીરીની ટી. બી. હેાસ્પીટલમાં દાખલ કરી સંપુછુ સારવાર પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા છે. વધારાના ખર્ચે થાય તેા સસ્થા ભાગવે છે. આજ સુધીમાં આભડામાં રૂા. ૩ લાખ પ્રાપ્ત થયા છે. અને આજના દિવસે ૪૫ દદી'એ સારવાર લઈ રહ્યા છે. બીજા રૂા. ૩ લાખ માટે આ ટહેલ છે. કુલ ૬ લાખ રૂા. નું ભડાળ થયે ૧૬૦ દી એને પ્રતિ વષૅં ટી. મી. ના પંજામાંથી મુક્ત કરીશું. પરમાત્માને આથી વિશેષ સારી ખેાણી કઈ હેાઇ માકે? ભાવનગર સદ્વિચાર સેવા સમિતિ વૃજલાલ નિવાસ, સર ટી હોસ્પીટલ, ભાવનાર ટે. નં. ૨૭૨૨૨ (સસ્થાને મળતું દાન ૮૦ જી નીચે ઈ. ટે, મુક્તિને પાત્ર છે.) × ટીફીન, ભેાજનદાન, ઔષધદાન, દીઓને આર્થિક સહાય, > હાસ્પીટલના અદ્યતનીકરણમાં સાધન સહાય. શ્રી નાગેશ્વર તીથે પધારે શ્રી નાગેવર તીર્થં ભારતમાં એક જ શ્રી પાર્શ્વનય . ની કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણા સાત કણાધારી કાત્સ રૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે; અનેક નવા ગાયકાને પ્રેત્સાહન આપનાર (જાણીતા જૈન સંગીતકાર) ફ્રાન ઃ ૬૩૬૪૫૦૫ હજારા યાત્રિકો દર્શાનાર્થે પધારે છે. ભેજનશાળા, ધર્મશાળા વિગેરેની સુવિધા છે. યાત્રિકાને આવવા માટે ચૌમહલા દેશને તથા શ્રી મનુભાઈ એચ. પાટણવાળા એન્ડ પાર્ટી ખાલેટથી ખસ સીસ મળે છે. અગાઉ સુચના આપવાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે. ઠ્ઠમ તપવાળા માટે સંપુર્ણ વ્યવસ્થા છે. (ફોન નં. ૭૩ આલાટ) —લિ. દીપચંદ્ય જૈન સેક્રેટરી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી શ્રી જિનેન્દ્ર ક્તિના મહાત્સામાં અ। સપર્ક સાધો. ૧૪૫, ડી અનુભ્રા નિવાસ, અરવિંદ કોલેાની, ઇરલા, એસ. વી. રોડ, વિલેપારલા [વેસ્ટ] મુ*બઇ-૪૦૦૦૫૬ ફ્રાન - C/o. ૬૩૬૩૭૫૨ P. O. ઉન્હેલ--૩૨૬૫૧૫ સ્ટે. : ચૌમહલા [ રાજસ્થાન ]
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy