________________
તા. ૨૨-૧-૧૯૯૦
3]
પુ૦ ૫ શ્રી અશાકસાગરજી મ સા
ભાવિપ્રજામાં જૈનત્વના સ્કાશ ાપવા સાથે અધ્યાપનનુ કામ આપ સહુ કરી રહ્યા છે જે પુણ્યાનુબંધી પુણ્ય સાથે નિરાનુ સુદર કારણ છે. આચારમય જીવનથી ઉપર તેમ જ યુવાનો ઉપર ભાષના પ્રભાષ સારી પડશે ફરિયાદ આછી થઇ જશે.
[જૈન
આ વિમોચન પ્રસંગે પં. શ્રી છબીલદાસ કેસ'વીએ કલિ કાલ સર્વજ્ઞ શ્રી હૅમચન્દ્રસૂરીશ્વરજી રચિત ા િપ્રયાગની વિશિષ્ટતા જણાવી મા ગ્રન્થ પણ સ્પાન કરવા પુ દેવશ્રીને વિનંતી કરી હતી. પુર્વ આ ભ૰ શ્રી લાંબ્ધસૂરીશ્વરજી મ ાવ
આ
પુ પૂ શ્રી પ્રદ્યવિજ્યજી મ સાહ
|
ધાર્મિકજ્ઞાન આપત્તી પાઠશાળાઓમાં ઉત્સાઢનક વાતાવરણ જોવામાં આવતું નથી એ એક સત્ય હકીકત છે વડીલેાની દૃષ્ટિ અ પ્રધાન બનવાથી વ્યવહારિક શિક્ષણ પ્રતિ ધ્યાન વધુ આપે છે. ધાર્મિક જ્ઞાનદાતાનુ" મૂલ્ય શ્રમણ સસ્થાને સમજાયુ" છે અને તે માટે શકય પ્રયાસ આપણા શ્રમણભગવ'તા કરી રહ્યા છે, શ્રદ્ધા સપન્ન અને ખાચારસપન્ન અધ્યાપકાની અસર શ્રીસ'ધ ઉપર જરૂર પડે છે.
ધાર્મિક જ્ઞાન પ્રાપ્તિ માટે મુખ્ય પાઠશાળા છે. બાળામાં છે પ્રાથમિક સંસ્કારોનુ મહતર અધ્યાપકો કરે છે આપણી ભાવિ પૈકીને તૈયાર કરવા પાઠશાળાઓ સારી રીતે ચાલે અને અધ્યાપ તથા બહેને આ ક્ષેત્રમાં સ્થિર થાય તેવા પ્રયત્ના કરવા આ સ સ્થા નિર્માણ પામી છે. આ કા માટે નાણાની જરૂર પડે જ આ માટે ઉપદેશ આપવા આપણા સહુ માટે જરૂરી છે. ઉપસ્થિત વિજ્ઞાનાએ કહ્યુ કે અભ્યાસકોના પ્રાત્સાહન માટે માયાજના અને તે માટેના ઇનામાની વ્યવસ્થાના સમાવે પાદ. શાળાઓમાં મદ સાથે જણાય છે. વિવિધ યાજના, ઇનામાં તથા શિક્ષકે પ્રતિ સ’પૂર્ણ સદ્ભાવ જે પાઠશાળાઓમાં છે ત્યાં સખ્યા સારી આવે છે.
પુ
કમાયા શ્રીસદ્ધ
જેથી
ભ૦ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ સા પાળા અમુક સ્થાઓ પછી સારી ચાલે છે. શિક્ષા અને તેના રસપુર્ણાંક અધ્યાપનનુ` કા` કરશે તેા પાઠશાળાએ મુવર પ્રાતિ કારો
પુ ગુરૂભગળતા આ બાબત ઉપર ધ્યાન આપી].શંકાસ માટે સ’કલ્પ કરી વિહાર દરમ્યાન તથા ચાતુર્માંરા દરમ્યાન તે તે શ્રીસ ઘાને પાઠશાળા માટે પાઠશાળા માટે પ્રેરણા આપે તે જરૂરી છે અને અધ્યાપકો તથા શિક્ષિકાબઈના શાસન માટે સમર્પિત બની પોતાની શક્તિ વાપરે તે જરૂરી છે. વિજ્ઞાનાનું વિશિષ્ટ બહુમાન
મિલન પ્રસ`ગે પ્રતિવષ" કેટલાક અધ્યાપકશ્ર આનુશ્રુતપ્રેમી પુરુષવાના તરફથી વિશિષ્ટ બહુમાન થાય છે. આ મિશન પ્રસન્ગે પં. શ્રી કપુરચ’દભાઈ આર. વારૈયા (પાલીતાણા પુ. શ્રી સામ ી શા >
૫. શ્રા પે પટલાલ કે. શાહુ પ'. શ્રી માનચંદ સીંતદાસ પં. શ્રી મોતીલાલ ડુંગરશીભાઈ ૫. શ્રી ચીમનલાલ હીરાચદ પ. શ્રી કાન્તિભાઈ પ્રેમચદ
આ વિદ્વાનાનું તેઓની સુંદર સેવા માટે શ્રુપ્રેમી પુણ્યવાના ઉપર તથી સોનાની ચેઈન, પુજાના, સાલ, ચાંદીની વાટકી રાવળા; કટાસન આદિ ણુ કરવા દ્વારા જાપુરમાં બહુ માન કરવામાં આવેલ.
પુ બ૰ શ્રી યશાભદ્રીધરજી મ સાહ
ધાર્મિ કે જ્ઞાનદાતામ્બો આટલી માટી સખ્યામાં જોઇ હૈયાને થો જ ખાનદ થાય છે. અમારૂ ધ્યાન પાશાળાઓ તરફ કેન્દ્રિય થાય તે કરી છે. અધ્યાપક માટે શ્રીસધનો-કાર્યકરોનો આદર જાવ એ મે તેવા નથી. આ પિિસ્થતિમાં પયિતન થાયો અર્થાત્ ગામિકજ્ઞાનના પ્રચાર માટે અને અધ્યાપકાના સ્થિરીકરણ માટે શ્રી ના 'પત્તિના સદુપયોગ આ કાર્ય માટે કરે તે પ્રકારના ઉપદેશની જરૂર છે.
પુ॰ આ ભ૦ શ્રી યાદેવસૂરીશ્વરજી મ સા
અધ્યાપક અને શિક્ષિકાબહેનેા પ્રતિ સદ્ભાવની લાગણી વ્ય ક્ત કરતાં કહ્યું કે— તમે દરેકે સાથે મળીને જે કાર્ય શરૂ કર્યુ છે તે જરૂરી હતુ. સફળતા પામે એવી શુભ ભાવના વ્યક્ત
ક'
આ પ્રસંગે 'પાર્જિત “ણાદિ પ્રયોગ યાસ્વિની મ’જીપા'' સંસ્કૃત ના વિમોચનને અનુલક્ષીને પુજ્યશ્રીએ તેની ચગતા શાંતા આપી સુદર સમજાવી હતી.
મા મોચન વિધિ માટે મુંબઈથી પધારેલ પ્રા. રમણલાલ ચી. શા પોતાની ભાગવી શૈલીમાં સંસ્કૃત ભાષાની મહત્તા તથા શબ્દોની પ્રક્તિઓના ટૂંકા ખ્યાલ આપ્યા હતા.
શ્રી અણબાપુ એક સારા સાહિત્યકાર ટ્રાવા સાથે હૈયામાં સુંદર ધમ ભાવના ધરાવે છે.
સહુનો સરવાળા કરો, ભૂલકની બાદબાકી કરજો, વર્ઝને ભાગાકાર કરને અને
33
3
( ૫ લનપુર )
। સમી )
( મુ*બઇ ) કરાડ )
જેના મજબુત પાયા ઉપર શ્રીધરૂપ મહાપ્રાસાદના બાહર છે તે સાાનના વધુ પ્રચાર થાય તે માટેની રાજ્નામા માટે ચિવિશેષ શ્રી જીતેન્દ્રકુમાર રતિલાલ સાત શ્રી લાલચ - ભાઈ દેવચનભાઇએ તથા અધ્યાપકશ્રી દલપતમાઇ સી. શાહ
સહકારના સુાકાર કરો,