________________
જૈન
તા. ૧૨-૧૦-૧૯૦
[૩૮૫
જૈન પત્રા ‘એરટાઇટ કમ્પાર્ટમેન્ટ' જેવાં લાગે છે. કચાંક માત્ર સમાચાર હોય છે તે
ક્યાંક ક્ત અહોભાવયુક્ત લખાણા હોય છે,
ઈડ રીલિજિયન' (Applied Religion) કહીશ. આ એક એવી ફૂટપટ્ટી છે કે જેનાથી તમે કપડું' માપી શકશેા અને કાગળ પણ માપી શકશે. માત્ર સવાલ એ ફૂટપટ્ટીના ઉપયેગના છે. એને યોગ્ય સંદભ'માં રજૂ કરવાની ષ્ટિને છે. આપણા દર્શન અને ગ્રંથેામાં બધી જ ભામતાના સમાવેશ થયેલા ડેાય છે, પતુ એને થ`માન સંજોગામાં સમજવાની ચાવી તમારી પાસે હેાવી જોઈએ. માટે પશ્ચિમના વિચારકાએ માનવજીવનને સુખી કરવા માટે એક સૂત્ર આપ્યુ.- The less I have, the more I am” આ જ વિચારને લક્ષમાં શખીને જૈન ધમે આલેખેલી અપરિગ્રહની ભાવનાની મહત્તા બતાવી શકીએ.
આને બદલે જરૂર છે પૃથકરણાત્મક પત્રાની. ભૂમિસેના રચીને હિરજનાની નિત્ય હત્યા કરી. આ સમાચાર અને એમાં થતાં નથી શેષણને પણ પત્રમાં સ્થાન મળવુ જોઇએ, જ્યારે આજના આપણાં માટાભાગનાં પત્ર માત્ર સમાચાર અને તે પણ પેાતાની આસપાસના મ`ડળના સમાચારપત્રા મૌને ટકી ગયાં છે. આવાં પત્રાના ક્રાઇ લે-આઉટ હાલ નથી. એનુ કલેર કયારેય બદલાતું નથી. એનુ` મૂલ્ય માત્ર માળની માહિતીમાં જ સમાપ્ત થઈ જાય છે. આથી કયારેક એક સમીકરણ જેવા મળે કે ધર્મવિષયક પત્ર એટલે શુષ્ક વાતા કતુ' અખબાર. એને નિચાવા તાપણુ એમાંથી કઈ ન મળે. એને તે માત્ર રેપર ખેાલીને બાજુએ જ મૂકવાનુ' હાય.
|
|
આવી સ્થિતિ ઘણી વેદનાજના કહેવાય. અરમાર એટલે અખબાર ! એમાં માહિતી વિશ્લેષણ અને રસપ્રદત હાવાં જરૂરી ઇં. એમાં વ્યવસાય કરતી જૈન મહિલાની સમસ્યાની ચર્ચા પણ અવવી જોઈએ. આ અંગે ‘રીઢસ ડાયજેસ્ટ' તર આપણે નજર કીએ, અનેક ભાષામાં પ્રગટ થતુ` ‘રીડસ ડાયજેસ્ટ' વિશ્વમાં મહેાળા વાચકનગ` ધરાવે છે. એમાં અરિત્ર, વર્તી, ટૂચા, ઉક્તિઓ, કૃતિના “પેા-બધુ જ આવે, પરંતુ ખા સામયિક તમે દસેક વષ' વાંચશે તે તમારુ માનસ પ્રાપણે અમુક કારનુ થઈ જાય છે. એનુ' સ’પાદનકાય' એવી તે કરવામાં આવે છે કે જેથી ખ્રિસ્તી પ્રમ'ના મૂલ્યાનુ પ્રઉપાદન થાય. ખાદ્ય દૃષ્ટિએ રસપ્રદ કથા અને વાર્તા હાય, પણ એની પાછળ ખ્રિસ્તી ધર્મના પ્રતિપાદનના દર સતત વહેતા ાય. પત્રકારની ખૂખી જ એ છે કે એ તમને જાણ પણુ ન થાય એ રીતે તમારુ માનસ પલટી નાખે.
|
પત્રકારના લેાહીમાં ધમ કરતા હેાય તે જ એનામાં આવી જીવંત ધમ ષ્ટિ જાગે. આજના જૈન સામિકામાં આવે અનુભવ થાય છે ખરા? જો થાય તે જ એ પત્ર અને પત્રકાર સફળ બની શકે.
આપણાં પત્રામાં અહે।ભાવયુક્ત લખાણેાની ભરમાર જોવા મળે છે. વિજ્ઞાનની કોઇ નવી શેાધ થાય એટલે તરત જ આ પત્રા લખશે કે અમારે ત્યાં તે વર્ષો પહેલાં આ શેષ થઇ ચૂકી છે. અમારા ધમ ગ્રથામાં એનુ મયાન પણ મળે ! મજાકમાં ક્રમ પણ કહી શકાય કે સેકન્ડ કલાસના ડબ્બાના બારણાંની “ઢાળાઈ કેટલી હાવી જોઈએ તે વિશે પણ વેદમાં લખેલું છે. માલા અધ મહાભાષમાંથી મુક્ત થવુ જોઇએ. એને બદલે વિજ્ઞાન અને ધર્માંનું સામંજસ્ય સાધવુ' જોઇએ, કારણ કે ઉત્તમ ધ અને વિજ્ઞાન એક જ દિશામાં ચાલે છે; એમની ૧ચ્ચે કાઇ
|
આઅેન. સંસ્કૃતિમાં ગાયને પવિત્ર ગણીને એને માતા કહેવામાં આવી હતી. આજે આધુનિક અર્થમાં ગાય માનવજાતની માતા છે તે આપણે દર્શાવી શકીએ. ગાય છાણુ આપે, જેમાંથી ખાતર થાય અને બળતણ પણ મળે. ગાય દૂધ આપે, જેનાથી માનવજાતનું પાષણુ થાય. વળી એના ખળા ખેતીકામમાં અને ગાડામાં વપરાય. આ રીતે મનુષ્યજાતિ પર ગાયે અનેકવિધ ઉપકાર કર્યાં છે, મ નવજાતને ગાયથી જે લાભ થાય છે તેના વિકલ્પે આરે પણ ખર્ચાળ અને પરવડે નહિ તેવા છે. આમ ધપૂત ષ્ટિ બનેર્ પત્રકારે આ વાત પ્રગટ કરવી જોઇએ. પ્રત્યેક વિશ્વના સ ભ ધર્મી સાથે સાંકળવામાં આવે તે એ સામયિક બીજા પત્રા જેટલુ રસપ્રદ અને અદ્યતન ખની શકે. ગુજરાતમાં એની છારી સમી નમ દા યેજનાની ઠેર ઠેર ચર્ચા ચાલે છે. આ સમયે જૈન પત્રકાર એ તરફ પણ દૃષ્ટિ દેાડાવશે કે આમાં પશુ-પ્′ખી ડૂબી જાય નહિં તે માટે એવુ કઇ રીતે સ્થળાંતર થઈ શકે? ખાવુ જૈનદષ્ટિનું અઘટન વાંચવાની જૈનેતરને પણુ જિજ્ઞાસા રડશે
માજના પત્રકારત્વમાં બે તરાહ સ્પષ્ટપણે જોવા મળે છે: એક પ્રકાર એવા છે કે આજે સમાજમાં જે કઈ ચાલી રહ્યું છે તે ચીક્ષાચાલુ લાખાને વફાદાર છે. તેએ પર પરા કે રૂઢિની દૃષ્ટિથી પણ ક્યારેક પ્રશ્નને જોતા હેાય છે. આવા પત્રકારોને આપણે કમિસ્ટ' 'Confirmist! કહીશુ.. જ્યારે પત્રકારિત્વના ખીજો પ્રકાર તે મોલિક અથઘટનનેા છે. આવાં અર્થઘટન ચર્ચા કે વિવાદ જગાડે છે, પર ંતુ આવા વિવાદથી ડરવાની કેાઈ જરૂર નથી હકીકતમાં તા વિવાદ થાય તે જ આ અંબ્રટનના હેતુ હાય છે, આને પરિણામે સમાજન વિચારધારા વત અને સક્રિય રહે છે
-
!
ભવિષ્યનાં જૈન પત્રકારત્વે તટસ્થ પ્રશ્નોને પશુપાલાની વિચારએરણ પર ચડાવવા પડશે. બિહારના જમીનમાલિકોએ
'