SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ જેનો તા. ૧૯-૧૦-૧૯૯૦ ' * જૈન” પત્રના વાચકે | અને રાત આપેલ છે. આપણે ત્યાં એકઠા થયેલા શકે | બને રીતે આપેલ છે. આપણે ત્યાં એકઠી થયેલી -દ્રવ્યની - માપુ-પ્રાંતમાપ દ્વારા આવેલ પત્રમાંથી | રકમ મુખ્યત્વે નવનીર્માણ તેમજ જીર્ણોદ્ધાર ખાતામાં જ વાપર- , વાની હોય છે. પણ આ બીલ પાસ થવાથી આ પ્રકારના મેળવેલી ' ||કલકત્તા જૈન સંઘના પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ વોરાની | રકમમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ટેકસ આપવો પડશે તેમ સમજદારી, દીર્ઘદૃષ્ટા, સેવા-ભાવના અને જૈન સમાજના પ્રશ્નોની સમજાય છે. માટે દરેક જૈન સંઘએ આપ જેવા મીડર અને / જાગૃતિ દાદ માગી લે તેવી હતી. તેઓશ્રીના તા. ૨૫-૯-૯૦ના | પાહસીક પત્રકારેને સાથે રહીને બની શકે તેટલા પરથી ઉતા- પત્ર બાદ એક અઠવાડિયામાં... તા. ૩-૧૦-૯ ના હાર્ટએટેકના હિ અને ધર્મના નામે જેહાદ ઉપાડવો જોઈએં. રેક સંઘ હમલાથી દુઃખદ અવસાન થયાના સમાચાર તાર દ્વારા મળતાં તરફથી શકય તેટલા વિરોધ રૂપે મેમોરેન્ડમ, ટેલી મ, પત્ર ભારે દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના પરિવારને તે જવા જોઈએ. અને હિન્દુસ્તાનના દરેકે દરેક છે માઓમાંથી તેમની ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પરંતુ સાથે સાથે વિરોધ પ્રગટ કરવો જોઈએ. આપણું જૈનોની તિનિધિત્વ કલકત્તા જૈન સંષ અને ભારતના જૈન સંઘને પણ ભારે ખોટ ધરાવતી પિતૃ સમાન આણંદજી કલ્યાણજીની આંખ હજુ શા પડી છે. માટે ખુલતી નથી તે સમજાતું નથી. અબજો રૂપીયા પેટ માં છે તો આવા ૫ પકારી આત્માને પરમાત્મા ચિરશાંતિ આપે તેવી આ રૂપીયાને ઉપયોગ આના કરતા ક્યા મારા કામમાં થઈ શકે. શુભભાવના–મ ર્થના સાથે. –તંત્રી “જૈન”] આ નવા Gift tex bill 1990ની વિગત જ્યારી છાપામાં શ્રી “જેન' આવી ત્યારથી હું ૫. ૫૦ ગચ્છાધિપતિ આ. શ્રી વિયરામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ખંભાત, ૫. પૂ આ શ્રી ભુ નિભાનુસૂરી તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક, શ્વરજી મ. સા., કેયમ્બતુર, પ. પૂ. આ.શ્રી ૫ સાગરસૂરીશેઠ શ્રી મહેન, ગુલાબચંદ શેઠ જૈન ઓફીસ, પો. બે. ૧ ૭૫, | શ્વરજી મ.સા. મુંબઈ તથા શેઠ આણંદજી કલ્યાણજીના સંપર્કમાં દાણાપીઠ, ભા પર છું. મારા રોજના બે ચાર રજીસ્ટર પત્ર તેમના વિગતવાર : મુરબી શ્રી, લખાતા હશે પણ જેટલી ત્વરાથી હું પત્ર લખું, તેટલી આપના તા. ૨૧ એરટ, ૧૯ ૯ ૨૦ શુક્રવાર અંક ૩૩ અને | ત્વરાથી તેમને જવાબ મળતું નથી સીવાય કે તુરથી, ખેર ૩૪ માં આવી રહેલ ગીફટ ટેકસ બીલ ૧૯૯૦ સંબંધી આપનું | તેઓ વિદ્વાન છે. સમજીને જ કરતા હશે. | લખાણ વાંચ્યું. આપે જે સ્યતા વ્યક્ત કરી તે ખરેખર બહુ જ આ પત્રકાર તરીકે તમે તમારા પત્રમાં નવા ગીફટ બીલ વ્યાજબી છે. કલકત્તાની અમારી આઠે આઠ સંસ્થાએ એ બની ૧૯૯૦ સંબધી છાપેલ છે તેને માટે જેટલા ધનવાદ આપુ શકે તેટલા શક્ય પ્રયાસે આ બીલ પાસ ન થાય તે બાબત કર્યા | તેટલા ઓછા છે. પુરષથી વિરોધ ચાલુ રાખશો. આ બાબતમાં છે અને હજુ કરી રહ્યા છીએ. માનનીય Deputy finance | નાની મોટી રકમની જરૂર પડે તે જણાવશો. I minister : Aી અનીલ શાસ્ત્રીજીને આ બાબતમાં બે વખત દરેક ધર્મપ્રેમીઓની શાસન પ્રત્યેની પોતાને વફાદારી મળ્યા, માનનીય નાણાપ્રધાન શ્રી મધુ દડવતેને એક વખત મળ્યા દેખાડવાની આ યોગ્ય તક છે. ' અને આ બી કે પાસ થવાથી 80G મેળવ્યા વગરની બીજી બધી સંસ્થાઓને અને તેમાં પણ ખાસ કરીને મૂર્તિપૂજક સંધાને એજ લી. સંસેવક 1 કઈ કઈ તકલ ફ્રિ પડશે તે વિગતવાર મૌખીક તેમજ લેખીત પ્રાણલાલભાઈ વોરાના જયજીને વાંચશે. શ્રી તીર્થાધિરાજ શત્રુંજયના અભિષેકનો અને ઐતિહાસિક અવસર - સંવત ર૦૪૭ પોષ સુદ ર રવિવાર તા. ૨૩–૧૨-૧૯૯૦ પધારવાનું ચુકશે નહીં. શ્રી સંઘે તેમના ગામના ભાવીકેની અગાઉથી ઉતારાની વ્યવસ્થા કરાવી લેશે?
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy