SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ જેન] તા. ૫ ૧૦-૧૯૯૦. ૭૩ - સમાચાર–સાર - ક ચાકણ (તા ખેડ-જી: પુના-મહારાષ્ટ્ર) શ્રી મહાવીરસ્વામી 'જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય સંઘ ઉપાડેલ છે. પ્રમુખશ્રી નર હાડેચા (રાજસ્થાન) પૂ આ શ્રી ભુવનીખરસૂરીશ્વરજી પતરાજ તથા ડો. રમેશચંદ્ર દીપચંદ શાહ દ્વા સહાય માટે મટ આદિન નિશ્રામાં પતિતપાવન પર્યુષણ પર્વની આરાધના અપીલ થયેલ છે. ૫૧ ઉપવાસની, ૮ ઉપવાસની ૧૫૦ જેટલા આરાધકેએ આશ- મુંબઇ-અંધેરીમાં રહેતા સાવરકુંડલાનિવારણ અ. સૌ. ધના કરેલ. તે નીમિત્તે સમગ્ર નગરને ને આજુબાજુના ગામાના | તિબેનની તપશ્ચર્યા નિમીને રૂા. ૧,૩૧,૦૦૦ શુભ ખાતે ઉત્સાહ અદિત્ય છે. વાપરેલ છે: ક ખંભાત (લાડવડ) મુનિશ્રી કાંતિવિજયજી આદિની નિશ્રામાં 1 મુંબઈ - જૈન કેળવણી મંડળ-વડાલા સંચાલિત વિદ્યાલયમાં સાંકળી અઠ્ઠાઈ, અઠ્ઠમની આરાધના ચાલતા પ્રભાવના રૂા. ૪૦૦ની વિઘાથીઓએ અનુષ્ઠાન દ્વારા કરેલ થઈ રહેલ છે, તેમજ પર્યુષણ પર્વની ખારાધકને તા. ૪૨૫/ બોડી (જી. થાણા) :- પર્યુષણ પર્વની ચારાધના માટે ની પ્રભાવના થયેલ. આરાધના નિમિત્તે પંચાન્ડિકા મહેસૂવ થયેલ, | શ્રી ઈન્દ્રવદનભાઈ તેમજ વિરસૈનિકે આવેલ બે મવામીવાત્સમ 1 મડીયા (રાજસ્થાન) મુનિશ્રી વિરવિજયજી મ. આદિની | થયેલ. પર્યુષણ પર્વ ઉત્સાહ-ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ. નિશ્રામાં પર્યુષણમહાપર્વની આરાધનાના પ્રારંભમાં અતરવાયણનો | 1 અમદાવાદ : વિરપુર-ગીતા મંદિર : મુનિશ્રી રત્નવિજયજી સ્વામીવાત્સ ય શ્રી તેજરાજજી તરફથી થયેલ. ને પારણાને શ્રી | મ. સા. આદિની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વ ની આરાધના જીવરાજજી તરફથી થયેલ. મહાવીર જન્મ વાંચનને શ્રી કાંતિ સુંદર રીતે થઈ હતી. લાલ પુના) તરફથી થયેલ. ક૬૫સૂત્ર, બારમાસૂત્ર, ઘડીયા 1 જામજોધપુર (ગુજરાત) બા.બ્ર. શ્રી પ્રફુલબાઈ મહાપારણાની ઉછામણી સારી થયેલ. મંદિરછના દ્વાર ખેલવાને | સતીજીની નિશ્રામાં પર્યુષણ પર્વ દરમ્યાન નવકાર મહામંત્રને લાભ શ્રી કાંતિલાલ પુનમાજીએ લીધેલ. અખંડ જાપ ભકિતભાવપૂર્વક થયેલ. 1 દિલ્લી :- શ્રી આત્માનંદ જેન સભા રૂપનગરમાં સામવીશ્રી સુરતાની શ્રી જી આદિની નિશ્રામાં પર્યુષણ મહાપર્વને સંક્રાન્તિ પ્રાચીન તીર્થ શ્રી મેટાપશીજીની સમારોહ, હાલ પ્રતિગિતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ઉજવાયેલ, સાધનીક વાત્સલ્ય વિગેરે પણ જાયેલ. યાત્રા કરી માનવ જીવન સફળ બનાવે ક અમદાવાદ-પાલડી :- મુનિરાજશ્રી પ્રેમપ્રભસાગરછ (વાત્સદી૫)ની નિશ્રામાં “૫૪’ છેડના ઉઘાપન સમેત નવાહિષ્કા શ્રી મેટા પિશીના પ્રાચીન તીર્થ ગુજરા+રાજસ્થાનની મહોત્સવ ઉજવાયેલ. - I સરહદ ઉપર અરવલલીના રમણીય પહાડોમાં આલ છે. ચાર : અમદાવાદ સાબરમતી :- આરાધનાભુવન, મુનિરાજ શ્ર] શિખરબંધી દેરાસરે, બે દેરીઓ તથા એક અઠ્ઠાયક દેવની શ્રેયાંસપ્રવિજયજી મ.ની નિશ્રામાં મુનિશ્રી ચારિત્રસુદર- | દેરી અત્રે શોભી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવથી પરિપૂછત વિજયજી મ.ની શ્રી સિદ્ધતપની વગેરે આરાધના નિમિત્તે મહા-| આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. રાણ ચોરીલ. તેમજ નવા અભિષેક સહ મહાપૂજા થયેલ. | અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-ક્ષિણી, શાક-શ્રાવિકાની ક સરેન્દ્રનગર :- સ્થાનકવાસી પૂ૦ શ્રી લાશ્કરવિજયજી મ| આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને ની સાનિધ્યમાં હરિજનબહેન શ્રી મુકતાબેન બુધાલાલે સિદ્ધિઃ | સંપ્ર. મહારાજના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ, ત્રષભદેવ તપની કઠિન આરાધના કરેલ છે. તેમના પરિવારે અભક્ષ્ય પદાર્થને તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને આકર્ષક પ્રતિમાને ત્યાગ કરેલ છે. એને જુહારી સમ્યગદશન નિર્મળ બનાવો. મુંબઈ- ઘાટકેપર :- સ્થાનકવાસી પૂ. સાધ્વી શ્રી ધર્મ-| - અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુર ૪ એસ. એ. શીલાજીની પ્રેરણાથી જૈનેતર શ્રી દત્તારામજી દારૂ-વી. વ્યસનનેT, | બસની સુવિધા ચાલુ છે. ને શ્રી આશાબહેને અભક્ષ્ય પદાર્થને ત્યાગ કરેલ છે. 5 મુંબઈ- કાંદીવલી (ઇસ્ટ) દામાદરવાડીના આંગણે કલિકાલ દરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાહે છે. સર્વજ્ઞ શ્રી ડમચંદ્રાચાર્ય ચેક નામકરણ વિધિને ભવ્ય સમારોહ " લાભ લેવા વિનંતી છે.” ઉજવાયેલ. શ્રી મોટાપશીના જૈન શ્વે. દેરાસ ટ્રસ્ટ ક પાવટી (જી:: મન્દસૌર-મધ્યપ્રદેશ) શ્રી શીતલનાથ સ્વામી | | મ.પ. મોટાપશીના-૩૮૩૮રર વાયા: ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા જિનાલયને જિર્ણોદ્ધાર થઈ રહેલ છે. લાભ લેવા અપીલ છે. | મુ.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy