________________
4 L−1c=1**°
જૈન
સ્વામીના આગમનનું સૂચન તા ચક્રના રત્નમય ભારાઓના તેજ ઝગારાઆથી સત્ર કરાય છે. સમસ્ત સ'સારચક્રના મહાવિજેતા અને રાજાધર છે આ તીર્થપતિ, સઘળાય કુમત ચકાના સથા ત કરનારા ધમતિ છે આ અતિ તૈયા તે તેા જાહેર - કરી રહ્યુ છે કે, જોઇ યે, મા પરમાશ્ર્ચમી માકાશ, પતાળ અને સમસ્ત મહીતલ પર પ્રકાશ પાથરીને પદ: સ્થામિને, એમના મૃતળે લેકાવાર વૈમ ચેાયેલા પઢવા છે. એમના તેહમાં વિષ એ ખીલે છે અને અંનત આત્મવી તેમના આત્મપ્રદેશામાં પૂર્ણતયા સ્કુરાયમાન છે.
અને, પરમા મા જ્યારે દેવકૃત અલૌકિક સમવસરણમાં પ્રવેશ કરીને રત્નમય સિંહાસન પર બિરાજમાન થાય છે; ત્યારે પ્રભુ ઇના સિંહાસન સમા દ્વાર પાસે સવના મનારન્થ કમળ પર, આ ધર્મચક્ર સ્થાપિત થાય છે. ચતુર્મુખ પરમાત્માના સિંહોન સમક્ષ ચારે ય માજુ આવું સુવર્ણકમલ પર પ્રતિષ્ઠિત એક એક ધર્મચક્ર હોય છે. (ગબર માન્યતા અનુસાર ચમૅન્દ્રના મસ્તક પર ધર્માંચક રહ્યું. ડ્રાય છે.)
આ ધર્મચક બપતિત છે. કાઈ તેને હરાવી શકતુ નથી કે કોઈ તેને ઢાળ શત નથી. તેની પ્રકૃષ્ટ તેજ પ્રમાને કાઈ ખી પાડી શકતું નથી. આ તે પ્રતિતિ એવા ધમ ચાર્થાન ત્રિલોકનાથનુ* અ પરાજિત ધર્મચક્ર છે. Âખ : ગણ્વિય શ્રી જગયશવિજ્યજી મ ના મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી મ ( મહત્ત્વલક્ષ્મીનું તિલકમાંથી સાભાર )
પુલતા (૭) : પવની હષણી સૂર થઈ જેના લાખ શ્રી કરણી મા ગુજી શાલક તથા શ્રી નાવીદ૭ ૪૩ લીધા. સત્ર જમણુ વીગેરે થયેલ.
5 અ’કોપરમાં ઉપાશ્રયની રાજના : અત્રે ગૃહ દેરાસરનુ`. નિર્માથુ થયા બાદ પણ પની ખારાધના થયેલ, પરંતુ શુ માન. બાવે. તેમને વિહાર ક્ષેત્ર હાઈ ઉપાશ્ચમ અત્રે કરવો
જાય છે. ને તે માટે પ્રારભ થયેલ છે. મુ’ઇ (વીઝ-તારદેવ) : ત્રે પની આરાધના માટે પુત્ર શ્રી વીરસેનસૂરીજી મ, મુનિશ્રી વિક્રમસેનજિ. ચ” મ૰ પધારના તપ ધ્યાદિ તથા મહાપૂજન ફાથી થયેલ પુ જાત્રરા (મધ્ય પ્રદેશ) : ત્રિસ્તુતિક પ્॰ મુનિશજ શ્રી નવ્રુષિજયા માદિની નિશ્રામાં ચાપાટી જિનાલયે શ્રી પાર્શ્વ. નાથ પ્રભુની પ્રતિષ્ઠા શ્વેત. ધમભાવના ઉત્તમ રહેલ
મુનિરાજ દ્વારા શજેદ્રસૂરી દાદાવાડીમાં ખ્રિસ્તુતિક ાચાય પરંપરાના પટ્ટમાં પૂ. શ્રી જયંતસેનસૂરીજી મનુ' નામ વસી નખાવેલ રાય તેમ કહેવાતા ભારે વિરોધ ઉત્પન થયેલ છે.
૨૭૧
પાલી શહેરે પુરૂ' પાડેલ ઉમદા ઉદાર પણ ભાજિત પૂ॰ ખાચાર્ય શ્રી હસ્તીમલજી મ॰ સા, પદ્મ ૨, યંગદશનમાં પ્રગટ થયેલ સમાચાર મુજબ પાલીમાં માંગીલાલજી ગાંધી તથા ઉપાધ્યક્ષ શ્રી અજીજ પદના અથાક માનસુનિજી મસા૦, ૫૦ ૨. હીરામુનિજી મા આદી વધતીજીની પાયન પ્રેરણાથી તેમજ પરિષદ પાલીના પ્રમુખ પ્રયત્નથી તા. ૧૭-૮-૧૮થી તા. ૨૫-૮-૦૦ સુધી ૫ દિવસ અષા કસાઈખાના તથા માંસ વેચવાની દુકાને મધ રહી હતી.
માની ખુશાલીમાં મદ્રાસનિવાસી શ્રી દુલીચ'છ પૃથ્વીશજી માટે કુરૈશી સમાજને પ૧ ચાળી કટારી અંદર ભેટ આપીને કસાઈ ઓના ઉત્સાહ વધાર્યાં હતા.
પાલી શહેરની એક વધુ વિશિષ્ટતા છે કે આ પવેના દિવસામાં રંગરેજ, ધેામી, કરાઇ, ભડભુ જે પણ પાતાની ભઠ્ઠીઓ અધ રાખે છે.
અભિનદન
તાજેતરમાં ઇઝરાયેલમાં ભરાયેલ વિશ્વ શાકાહારી પરિષદમાં મદ્રાસ સ્થા. જૈન સમાજના ભાગેવાન શ્રી સુરેન્દ્રભાઈ પાયાન મહેતાને સર્વાનુમતે આંતરરાષ્ટ્રીય શાકાહારી સલના પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા. તે ઉપરાક્ત સધના વર્ષા સુધી ઉપ– પ્રમુખ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખસ્થાને તેનો વ પ્રથમ ભારતીય અમવા એશીઆઈ વ્યક્તિ છે, જે આપણા રાષ્ટ્ર માટે પણ અનેરી અનુશ્રુતિ અને ગૌરવની વાત છે. પસૂત્ર-ભેટ
કલ્પસૂત્ર પર રચાયેલી ચ્યને વમાનમાં માત્ર વચાતી શ્રી સુબાપિકા ટીકાને અનુસરીને સૌ ક સહેલાયથી માંડી શકે, એ રીતે નવનિર્મિત ભાત બાધિત સહિત સેંટમાં મુર્તિત કલ્પસૂત્ર પ્રત પૂર્વ સાધુ-સાધ્વીજી બામયતા તેમજ જ્ઞાન નહારને ભેટ આપવાની બાવના છે. ભાલભાધિકા ટીકાનું અજ પૂર્વ મુનિશજ શ્રીયુમચન્દ્રવિજયજી મહારાજ તથા પૂ મા રાજ પુરુષપ્રભવિજ્યજી મહારાજે કરેલ છે, પ્રકાશનનો લાભ સુરત તપગચ્છ રત્નત્રયી માધક સધ દ્રષ્ટ દ્વારા લેવાયા છે
વિશેષ સમાલોચના અન્યત્ર પ્રગટ થયેલ છે. ॥ આ કલ્પસૂત્ર પ્રત મેળવવા પાર્ટેજના રૂપિયા ૬-૦૦ બીડવા પૃથક નીચેના સરનામે પત્ર વ્યવહાર કરવા. રજિસ્ટર પોસ્ટથી મગા નવા ઇચ્છનારે રૂપિયા ૬-૦૦ વધુ પાઢવવા. પેસ્ટેજના રૂા. ૬, ચ્છરના રૂા. ૬, કુલ ૧૨.
*
શાક કે શાક ૨૦૪૮, કુન એપાર્ટમેન્ટ, બે ઇન્ડિયા ઉપર, સુભાષ ચાક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦