________________
છે. તા ૨૮-૯-૧૯૯૦
[જૈન બેંગલોર માંધીનગરમાં પર્યુષણ પર્વની ઉજવણી | આદોની (આંધ્ર પ્રદેશ) માં ધર્મપ્રભાવનાની લહેર
પૂ સાધ્વી શ્રી સુલોચનાશ્રીજી, સા. શ્રી સુલક્ષણાશ્રીજી આદિ પોશીના તીર્થોદ્ધારક પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.
' j ઠા. હું ની પુનિત નિશ્રામાં અત્રે પર્યુષણ પર્વની આરાધના સુંદર સા. ના શિષ્ય રત્ન શાસન પ્રભાવક તપસ્વીરત્ન પૂ મુનિશ્રી કલ્પ
રીતે થવા પામી છે. પૂ. સાધ્વીશ્રીની મધુર અને પ્રભાવશાળી યશવિજ્યજીમ, મુનિશ્રી અમિતયશવિજયજી મ. આદિ અત્રે ચાતુર્માસ વિરાજમાન છે. તેમની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વ
વાણીના પ્રભાવે અનેક નવયુવાને, બહેને, બાળકેએ અગિયાર
નવ, અઠ્ઠાઈ આદિની ઉત્કૃષ્ટ આરાધનાઓ કરી છે. પૂ સા. શ્રી દરમ્યાન બિન ધ આરાધના ભકિતભાવ પૂર્વક થવા પામી. ૨૧
પ્રિયક૫નાશ્રીજીએ અઠ્ઠાઈની તપસ્યા સુખશાતા પૂર્વક કરી છે. ઉપવાસ, સિ દ્વિતપ, ધર્મચકતપ, માસક્ષમણ, મેક્ષદંડત, ક્ષીર
પૂજા પ્રવચન, પ્રતિક્રમણ, ભાવના આદિમાં વિશાળ ભકતજનોએ સમુદ્રતપ, અક્ષયનિધિ, વર્ષિત૫, ૧૬, ૧૧, ૯, અઠ્ઠાઈ આદિન
પધારી જીવનને સફળ બનાવ્યું છે. સિદ્ધિત૫, અગિયાર, નવ વિવિધ તપશ્ચર્યાઓ સુંદર રીતે થઈ.
અને અઠ્ઠાઈના આરાધકેનું શ્રીસંઘ તરફથી બહુમાન કરવામાં ' | મુ શ્રી કરાયશવિજયજી મ. સા. ની ૬૯ મી વર્ધમાન
આવેલ. તપસ્વીઓના અનુમોદનાથે તા. ૨-૯-૯૦ ભકતામર તપની ઓ તેમજ શ્રીસંઘમાં ચાતુર્માસ દરમ્યાન થયેલ વિવિધ
મહાપૂજન રાખવામાં આવેલ. મદ્રાસ, સીકંદ્રાબાદ, સેલાપુર, અનુષ્ઠાન પૂજક શ્રી પર્યુષણ પર્વમાં થયેલ અનેકવિધ તપચ
બેંગાર આદિથી પૂજા અને પૂજયશ્રીના દર્શનાથે અનેક ભાવિક ર્યાની અનુમે દનાથે શ્રી અષ્ટાબ્લિકા મહોત્સવની તા. ૯ થી ૧૧
પધારેલ. સપ્ટે દરમ્યાન શાનદાર ઉજવણી કરવામાં આવેલ
- દર રવિવારના બહેને અને બાળકની શિબિર તેમજ પ્રતિપૂ. આ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ની સ્વ તિથિગિતા મુજબ થાય છે. અપૂર્વ ધમ આરાધનાની સુંદર માસમ નિમિત્તે શ્રી નમસ્કાર મહામંત્રના ૧૩૦ ઉપવાસ, આયંબિલ, | છવાયેલી છે. પૂજા, સંજન, ગુણાનુવાદ તથા અતિભવ્ય ઝવેરાતનો અંગ |જામનગર-ઓસવાલ કોલોનીમાં આરાધન ની ઉજવણી ૨ચના થયેલ
- પરમ પૂજ્ય માલવાદેશે સધર્મ સંરક્ષક આ કાર્ય ભગવંત * ઇર(તામીલનાડુ) માં ધર્મપ્રભાવના | શ્રી વિજયસૂદનસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા ત્રણ અત્રેની
ગચ્છાધિકતી આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. | એસવાલ કેલેનમાં ચાતુર્માસ બિરાજમાન છે દરેક વ્યાખ્યાનમાં ના શિષ્યરત્ન પૂ ગણિવર્યશ્રી પદ્મસેનવિજ્યજી મમુનિશ્રી | પ્રભાવના ચાલુ છે. લેકે ઘણેજ સારો લાભ મેળવે છે. કપરત્નવિજયજી મ. આદિ અત્રે ચાતુર્માસાથે પધાર્યા ત્યારથી - પર્યુષણ મહાપર્વની તપશ્ચર્યાઓ ઘણીજ મારી થઈ છે. શ્રીસંઘમાં H-પ્રતિદિન ધર્મોલ્લાસ વધતો જ રહ્યો છે. સકળી / વર્ધમાન તપની ઓળીના પાયો નખાયા છે. તે સિવાય, ૯૮,૭.
GHAATMarathi અટ્ટમ, શંખે વેર ભ. ના અઠ્ઠમ તેમજ સીમંધર હવામીની ભાવ / ૬,૪ ઉપવાસ. છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યાઓ સારા પ્રમાણમાં યાત્રામાં સારી સંખ્યામાં શ્રીસંઘે લાભ લીધેલ
થઈ છે. સુપન તથા વરઘોડાના ચઢવા તેમજ જીવદયા અને - શ્રીમતિામગીબાઈએ ૩૦, માનાબાઈએ ૨૩ અને જમકુબાઈએ | સાધારણ ખાતામાં
| સાધારણ ખાતામાં પણ સારી ટીપ થઈ છે. ૨૧ ઉપવાસ પર્યુષણ પહેલાં જ પુર્ણ કરતાં શ્રીસંધમાં તપના - રતલામવાળા શ્રી પન્નાલાલજી ભંવરલાલજી કટારીયા પરિવાર ઉદધિએ ઉઈ છે મારેલ. ૩૧,૩૦ અને ૧૩ ઉપવાસ ઉપરાંત / રતલામથી પૂજયશ્રી આદિની વંદનાથે પધાર્યા હતા, તેમના તરઅકઈ આર | તપશ્ચર્યા પણ સારી સંખ્યામાં થવા પામી. ભા.
ફથી ગુરૂપૂજન તથા સંધપૂજન કરવામાં આવેલ.. સુ. ૬ ને તપસ્વીઓને તેમજ રથયાત્રાનો વરઘોડો શાનદાર સાધ્વી શ્રી હંસકીર્તિશ્રીજી આદિ ઠા૧૦ તથા સા. શ્રી નીકળેલ. પષણ પ્રસંગે પ્રથમ ત્રણ દિવસ પૂજા – ભાવનામાં છે વિશ્વપ્રભાશ્રીજી આદિ ઠા. ૨ અત્રે બિરાજમાન હાઈ બહેનોમાં તેમજ ત્યાર પછીના દિવસોમાં સ્નાત્ર અને ભાવના પ્રભુભકિતની પણ ખૂબ ધમ પ્રભાવના થઈ છે. તપસ્વીઓનાં મહુમાન પણ રમઝટ બેલા. માસક્ષમણના તસ્વીઓને સેનાની થીંટી તેમજ થયા છે. અન્ય તપસ્વ એને ચાંદીની દિવી આદિની પ્રભાવના શ્રીસંઘ તરફથી કરવામાં આવેલ.
જિન” પત્રના ગ્રાહકબંધુઓને નમ્ર વિનંતી | - અત્રે તાર થઈ રહેલ નૂતન મંદિરમાં શ્રી વાસુપૂજય સ્વામી જે ગ્રાહકબંધુઓએ જુનું બાકી લવાજમ ન કર્યું હોય | આદિ જિનપ્રતિમાજીની અંજનશલાકા પ્રતિષ્ઠા વિસં. ૨૦૪૭ તેમણે ચાલુ નવા વર્ષનું લવાજમ રૂા. ૫૦-૦૦ ઉમેરી M. 0. મહા સુદ ૫ સોમવાર તા. ૨૧-૧-૯૧ ના ર લ છે . થી મોકલાવવા નમ્ર વિનંતી.
– વ્યવથાપક “જૈન”