________________
૩૫૮] તા. ૨૧-૧૦
[જૈન મુવી- બેડ પે લેવામાં આવ્યા ત્યારે દેખનારા જણાવે છે કે, ઉંઝાના શ્રીસંઘે દરકાર દાખવી છે. કેઈ વાતની ઉણપ નહિ. તેઓશ્રી ધ્રુકે ને ધ્રુસકે રોયા છે..
કઈ ચીજની હીણપ નહિ. નીચે રેલી ડનલેપ ફોમની ગાદી અને તકિયાને દૂર કરવા - પૂજ્ય ગુરૂદેવશ્રી આ રીતે અસ્વસ્થ થાય એવે ટાણે ભકપૂજયશ્રી વવાર ઇશારત કરતાં પણ સારવાર માટે તે સિવાય તેની તે કેવી ભીડ ? રોજ બસ, મટાડાર કે કારે, આવ્યા કરે. ભકતવર્ગને સંભવ નહીં લાગેલું પણ પૂજયશ્રી એની સતત સેંકડોની સંખ્યામાં ભકતવર્ગનું આવાગમન ચાલુ જ રહેતું. એક પીડા ભેગવત હતા.
મહિના સુધી ઊંઝાના શ્રીસંઘે કશું જ જોયા-વિચાર્યા વગર ફળ- કે ડ્રાય-કટને કદાપિ ઉપયોગ નહિ કરનારા ગુરૂ | | સાધર્મિક-ભકિતને અપૂર્વ લાભ ઉઠાવ્યો છે... ખામાં જરાય દેવશ્રીને જયારે ડોકટરની સૂચના અનુસાર મોસંબીનો રસ આદિ
અતિશકિત નથી...ઉંઝા શ્રી સંઘની સાધર્મિક ભકિત જેઓએ નળી દ્વારા માતા અને પૂજ્યશ્રી ઉંચી નજર કરી જોઈ લેતા | માણી છે. તેઓના મુખથી છલક્તા આ શબ્દો છે. ત્યારે આંખ ઝળઝળિયાં લાવી ગુરૂદેવશ્રી સંભાન એવા ડાબા ખરેખર ! આવી વિરલ વિભૂતિની વૈયાવચ પામી ઉંઝા હાથથી એ ઉંચકતા અને શિષ્ય-ભકતને બતાવવા દ્વારા
સંઘે પુણ્યાનુબંધી પુણ્યના થકના થેક ઉપાજર્યા છે..! ધન્ય જણાવતા કે માટે મને અભડાવે છે....પંચાવન વર્ષનું મારું એ સંઘને સંધના આગેવાનો-વડીલે-યુવાનો અને બાભકિશોરાને!” ચારિત્ર જીન ભ્રષ્ટ થાય છે....મને આ દોષ નથી જચતા...શા
અસ્વસ્થતા અને પરાધીનતાની આવી સ્થિતિમાં ગુરૂદેવશ્રી માટે આ રાત આહાર રેડે છે ?
આવશ્યક ક્રિયા પ્રત્યે પૂર્ણ દરકારવાળા હતાં..બીજો હાથ સાથ દવા અને ગુરૂદેવશ્રીને તો ૩૬ ને આંક હતું. આથી આ
ન દેતા હોવા છતાં એક જ હાથે પણ મુહપત્તિનું પડિલેહણ સ્થિતિમાં જયારે દવા પણ અપાતી ત્યારે પૂજયશ્રી માત્ર નફરત
પૂજયશ્રી સ્વયં જ કરતા ! નહિ રોષ પણ ઉભરાવતા...! અરે એક વખત તે એ રોષમાં
| નાનામાં નાની ક્રિયા પણ તે જ મુદ્રામાં કરો પૂજ્યશ્રી તેમનું બે ભમ અંગ પણ ચેતનાવંત બની ગએલું.
આગ્રહ સેવતા ! યુકેકઢાવવાની જરૂરત લાગવાથી ડોકટરે વિચાર્યું કે
સવારે સજઝાય કરવાનો સમય હતો. અને સ ઝાયવેળાએ જમણું અંગ ખાલી છે તે તરફ સીરીજ લગાવવાથી પૂજયશ્રીને
ડાબા ખભા પર ઓઢવાનો મોટો કપડે હોવું જરૂરી..પરંતુ ખબર પણ ન પડે. અને આસાનીથી ડ્યુકેઝ દઈ શકાશે. જ્યાં તૈયારી કરી નારીજ લગાવી...અને એકાએક પૂજયશ્રીની નજર |
શરતચુકથી સાથેના સાધુએ કપડા મૂકો ભૂલી ગયા ...તે પોતે પડી કે રાષમ આવી ગયા અને એ જ જમણા હાથને ઝાટકો
પા કલાક સુધી સજઝાય ન કરી..વારંવાર કપને ઈશ્ચાર
કરતા જ ગયા અને છેવટે સાથેના સાધુઓ સમજયા અને મારી સીરીમાં કાઢી નાખી હતી.
કપડે મૂકો ત્યારે સજઝાય કરી.... જે ડોકટી સીરીજ લગાડેલી તે ડોકટરના મેઢાના આ શબ્દ છે. કે
| કદાચ આવી ઘટનાઓ સાવ શુદ્ર લાગતી હશે પરંતુ ઘટના આ સભા શી રીતે બન્યું ?...અચેતન હાથે ચેતના શી | જ નહિ પૂજયશ્રી ઝીણી ઝીણી બાબતમાં પણ કેવા ગ્રત અને રીતે ઝળકી
| સમાચારી પાલનમાં સુદઢ હતા એ જોવા જેવું છે. નિષ...સિદ્ધાંતિક અને આચારચુસ્તતા પ્રતિ પૂજયશ્રીની આવા આવા સમાચાર મળતા ત્યારે દિલ દઈનાફ બની જાગ્રત-દશા વનમાં કેવી વણસેલી હતી...એ હકીકત આ બધા | જતું અને મનેમન ચિડાઈ બોલતા કે કિવા કમe,ગી જીવ ઉદાહરણે દશ વિ છે.
આપણા કે સેવાના આ સમયે જ પાંચ કિલોમીટર દૂર ચેટયા
છીએ... દવાની તવા
પૂજયશ્રી એવા લેવાના પ્રખર વિરોધી છતાં ઊંઝા સંઘ | શતશઃ ધન્યવાદ એ તપસ્વી મુનિશ્રી અમીસાગરજી મ., પૂજયશ્રી પ્રતિઅતિશય રાગી, રાગી નહિ વાત્સલ્યવિભાર હતો. મુનિબા પુર્યશખરસાગરજી, મુનિશ્રી અનુપમસાગર, મુનિશ્રી સદૈવ ખડે પગ! નાના શ કે મોટા શ ? બાળકો, યુવાનો કુલચંદસાગરજી, મુનિશ્રી વિજયચંદ્રસાગરજી અને મુનિશ્રી વિવે. અને વૃદ્ધો ગુ દેવશ્રીને પડખે લગાતાર હાજર રહેતા... અને
| કચંદ્ર સાગરજીને-કે જેઓ સેવાને સુવર્ણરસ પામી ગયા છે. એક મા પોતાના દીકરાના જે રીતે ઉપચાર કરાવે તે જ અદાથી
| (ક્રમશઃ)
પૂજ્ય ગણિવર્યશ્રી છનચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કૈલાસનગર જૈન સંઘ, મજુરાગેટ, સુરત-૨