SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. 6. BV. RD) JAIN OFFICE Post Box No. 175 Danapith BHAVNAGAR (Guj.) 364001 Phone : * 0. P.P. 919 R. P P. 25859 જેન સાપ્તાહિક | લવાજમ દર : આજીવન સભ્ય : રૂા.૫૦૦/વાર્ષિક લવાજમે : રૂા. ૧૦/જાત દર : એક પે રૂા. ૭૦૦ સમાસ પેજના રૂા. પ૦૦/ ૨ સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ. તંત્ર-મુક સ્ત્રકા -માલીક . મહેન્દ્ર ગુલામચંદ શેઠ જિન ઓફિસ, પે.એ. ૧૭૫, ધાણાપીઠ, ભાવનગર. | જૈન વર્ષ: ૮૭ || વિર ચં. ૨૧૬ : વિ. સં. ૨૦૪ અને તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૦ થનાર અંક : ૩૭ | મક સ્થાન 1 મી જન ધના દાણાપીઠ પાછળ, ભાવનગર- ૧ ગેરકાયદે હિંસા સામે મશાલ જપતા રાજકોટવાસીઓ જાહેરમાં થતું માંસ ઇન્ડાનું વેચાણ અટકાવવા ગણિશ્રી હેમરત્નવિજ્યજી મ.એ આપેલા એલાનથી ૧૦ હજારની રેલી, તાત્કાલીક બંધ કરાશે તેવી અપાયેલી પાતરી રાજકોટ શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા રેલીના પ્રારંભ પૂર્વ જાયેલી ધર્મસભાને સંબોધન મણિશ્રી અને ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ કરા- હેમરત્નવિજયજી મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, “ના હૃદયમાં વવા; માંસ-મટન અને ઇંડાનું જાહેરમાં થતું વેચાણ અટકાવવાદેવરાજને વાસ છે તેના ચામાં તે ખુદ દેવો પણ નમે છે.” (૬૦ જેટલા ગેરકાયદેસરના કતલખાના ને ૧૨૫ જેટલી દુકાનો, આ ભાવ તે હિંદુઓના દિલમાં પ જ છે પરતુ આ તે ગેરકાયદે ચાલી રહેલા,) તથા વહિં સા બ ધ કરાવવા માટે જાણીતા | કાળ બદલાયો છે અને અમારે ના છૂટકે આવા પ્રસંગની આગે. ગણીવર્ય શ્રી હેમરત્નવિજયજી મહારાજે આપેલા એલાનના | વાની લેવી પડે છે. આપણે એ ભારત દેશ કતલ કાનાને અનુસંધાને તા. ૯-૯-૯૦ ના બપોરે ચાર વાગ્યે આશરે ૧૦ | નહીં પરંતુ મંદિર, મજિદ અને ચબુતરાઓનો દેશ છે. હજારથી પણ વધારે જૈન-જૈનેતરના એક રેલી શહેરના મુખ્ય માંસાહારના વધી રહેલા ઉપયોગ સામે સખત રાજગીની માર્ગો પર ફરી મહાનગરપાલિકા ઓફિસે ગઈ હતી. જયાં મહા લાગણી વ્યક્ત કરતાં મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, જેનું નગરપાલિકાના મિશનર શ્રી અમરજીતસિંગ, મેયર શ્રી વિનોદભાઈ શેઠ અને સ્ટેડીંગ કમિટિના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણીએ અન્ન ભ્રષ્ટ તેનું મન ભ્રષ્ટ અને જેનું મન ભ્રષ્ટ નું જીવન ભ્રષ્ટ બની જાય છે. આજે રાજકોટમાં દરરોજ સ શ ૫૦૦ ગેરકાયદે કતલખાનાઓ તાત્કાલીક બંધ કરાશે તેવી ખાતરી મરઘા, ૫૦૦ ઘેટા અને એકાદ હજાર લવારીયાની કતરા થાય છે. આપતા પ્રથમ તબકકામાં જ અલનનો સુખદ અંત આવ્યો હતે. ગણિશ્રી હેમરત્નવિજયજી મ.ની આગેવાની હેઠળની આ પચાસેક વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિ સામે હાથ જોડી બેકી રહેવા. રેલીમાં સ્વામિનારાયણ ગુરૂકુળના શ્રી પુરાણી સ્વામી, અન્ય સાધુ બદલ રાજકોટની પ્રજા પણ ગુનેગાર છે. પરંતુ અત્યાર સુધીના સંતો, પંન્યાસ શ્રી સિધસેનવિજયજી મ. આદિ મહારાજશ્રીઓ, આવા ગુના બદલ આપણે પ્રભુની માફી માંગી “ છે અને જીવવા દો * ના સૂત્રથી એક ડગલું આગળ વધી “ મારીને સાધ્વીજીઓ વગેરે ઉપરાંત શહેરની જુદી જુદી દેઢ જેટલી પણ બીજાને જીવવા દો ” નું સૂત્ર અપનાવવા અને જીવસંસ્થાના આગેવાનો-કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયેલ. હિંસા રોકવાનો સમય પાકી ગયો છે. વધુમાં જ આવ્યું હતું ગણીશ્રી હેમ રત્નવિજય કે, આજે અમે સંતે તે સાથે કફન લઈને નીકયાં છીએ. || જયુબેલી બાગની સામેના ભાગે આવેલ જગન્નાથ હાલમાં અમારે આ વખતે સત્તાવાળાઓ પાસેથી મુદત નથી જોઈતી....
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy