________________
તા. ૩૧-૮-૧૯૯૯ .
' જેન [ અનુસંધાન પેઈજ નં. ૩૩૩નું ચાલુ |
નતે આથી પંન્યાસપદ સુધી મેં આગ્રહ નથી રાખ્યો પણ આ નિષે છતાં આજે બત્રીશ સાધુઓને પરિવાર છે. હવે આગળ વધવા મારો કોઈ જ મોહ કે ચાહ નથી... અને મને એમ સ્થાન મળ્યું એ મારું સૌભાગ્ય સમજુ છુ. | આચાર્યપદવી માટે અનેકવાર વિનતિ આવી પણ નિર્ધાર નર્યું નિરાહાર
| એ નિર્ધાર. કેવા વિરલ વ્યક્તિત્વના સ્વામી પૂજ્ય ગુરુદેવશ્રી હતા? અરે! બુદ્વીપની પ્રતિષ્ઠાનો સમય છે કે સોનેરી હતે આચાર્યને શે એવી સંપૂર્ણ સંપદા પૂજ્યશ્રીના જીવન ભવ- | પૂજ્યશ્રીના વ્યક્તિત્વના પ્રભાવથી સાગર સમુદાયનું પ્રાય: નમાં આળોટતી હતી. દીક્ષા પર્યાય, તપસ્યા, શિષ્ય પરિવાર, પ્રત્યેક સંતાન ખેંચાઈને હાજર થએલું. ૯૦ લગભગ સાધુ વિદ્વતા, અનુશ સન શક્તિ, આંગમિક-વિશારદતા, નિશ્રાવતી| અને ૪૫૦ લગભગ સાવી મ, હતાં. અને વળી માનવ મહેરામણ પુણ્યાત્માઓના યોગક્ષેમ માટેની સક્રિયતા...
તે જુદો જ! પ્રસંગની અદૂભુતતા પૂજ્યશ્રીની પ્રમાવિકતાને - ગણિપદ અને પંન્યાસપદ માટે ય કેટલી વીશીએ સો થયા ઢિોલ પીટી પીટીને પ્રગટાવી રહી હતી. આ અવસરે તે આચાય. છે એ જાણનાએથી છૂપું નથી જ! એમાય કેટલી શત્ત’? |પવી થવી જ જોઈએ એ માટે જાત-જાતનાં ઇબાથ આવી રહ્યાં
કપડવંજમાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી મણિયસાગર સૂરીશ્વરજી |હતાં... પણ સફળતા છેટી જ છેટી. મ. તથા પિતા ! પૂજ્ય ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે સં. ૨૦૨૧
જોવા જેવું વાતાવરણ ત્યારે જામેલું. જેઠ વદ ૧૧ના દિને ગણિપદવી થએલી... બિલકુલ સાધારણું
સૌ તરફથી આગ્રહના બદલામાં પૂજ્યશ્રીએ મા બે હાથ તાથી... ન શકનાઈના સૂર કે ન મંડપનાં નૂર...? અને મને ખ્યાલ છે ગશિપદવી થયેલી છ તાંય લધુતા કેટલી... |
| મૂકીને જવાબ દીધેલ. મણિપદવી થયા પછી પોતાનાથી દીક્ષા પર્યાયમાં મોટા એવા વયે
| ‘સમુદાય મારે માથે છે. સમુદાયની હર આજ્ઞા શિરોધાર્ય વૃદ્ધ પૂજ્ય મુનિશ્રી બુદ્ધિસાગરજી મ. અને પૂજ્ય મુનિરાજ |
કરવા તત્પર છું. પણ એટલો હુ’ અભાગી છું કે આ આજ્ઞાને શ્રી ચંદ્રોદયર ગરજી મ. પાસે પૂજ્યશ્રી ગએલા ત્યારે હું
સ્વીકાર નથી કરી શકતો... મારી સમુદાયને હાથ જોડી પ્રાર્થના પણ સાથે તે! આ બંને મુનિરાજના ચરણે હાથ લગાવી
છે કે આ બાબત મને કંઈ જ કહેવામાં ન આવે. પદ માટે હું કહેલ કે અબીન વંદન કરવાનું કેવું સુંદર મારૂ નસીબ | ત્યાં જ બરાબર છું એથી આગળ વધવા : પરાર અસમર્થ છું. હતુ ? આ પવનો ઘટ ગળે પડવાથી વદન કરવાનું નસીબ | તથા મારી એ પણ વિનંતિ છે કે આપણું સમુદાયમાં ઉપાહાથથી જ સ ી ગયું?” કેવી લઘુતા.
| |ષાય કે આચાર્યની સંખ્યા ન વધવાથી સામુદાયિક અગ્યવસ્થા સં. ૨૦ મહા મહિનામાં નરોડામાં પૂજ્યશ્રીના ગુરુદેવ | ઉભી થતી હોય કે સમુદાયની શાન-પ્રતિષ્ઠા કે ઈમેજને ધક્કો શ્રીના વરદ હસ્તે પંન્યાસપદ સ્વીકાય" એ પણ આવી જા પહોંચતું હોય તે હું પથ્થર બનીને આડો આવવા માગતે નિરાહબરતા સાથે! અમદાવાદમાં ય સમાચાર નથી દેલાવા દીધા. ] નથી..મારા સિવાય ઘણુ જ સુયોગ્ય પંન્યાસ-પ્રવરે છે. તેઓને
એ ટાણે પૂજન, ગણિવર્યા વિમલસાગરજી મ. ની પણ સાથે જ પદવીમાં આગળ વધારવા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી અને સમુદાયને પંન્યાસપદવી મએલી.
| મારી વિનમ્ર આરઝૂ છે ! એટલું જ નહિ એ માટે મારે જે આચાર્યપદ છે અળગા
કંઈ ભેગ દેવાને હેય તે માટે સદૈવ તત્પર છું.. અને આ 'પદ ન સ્વીકારવા અંગે તે તેઓશ્રી અંત સુધી અને વાતારણે શાંત પડી ગયું'. અફર જ રહ્યું
પૂજ્યશ્રીના-વ્યકિતત્વની એ ગરિમા છે કે ગુરુદેવશ્રીને એક અમે મમાં કહી દેતા કે તે પછી ગણિ અને પંન્યાસપદ | તરફ મૂકીને ખાગળ-પદવી લેવા માટે પચાસ પચાસ વર્ષના કેમ લીધાં. એય ન'તા લેવા?” ત્યારે ગુરુદેવશ્રી જવાબ દીક્ષા પર્યાયવાળા અને સમર્થ વિદ્વાન પંન્યાસ-પ્રવોએ પણ વાળતા..-કેT
હાથ ઊંચા કરી દીધેલા કે પંન્યાસ-અભયસાગરને મૂકીને એમાં મારો સ્વાર્થ હતું. જ્યાં સુધી પંન્યાયપદ્ધ થાય અમારે આગળ વધવાનો જરા ય મોહ નથી ! નહિ ત્યાં લગી સવ - આગમો વાંચવાની સંમતિ-અનુજ્ઞા મળે ! અને શાનદાર પ્રસંગ પદવી-પ્રદાનની ઘડીધી સાવ જ નહિ અને..મારે આગમાન સ્વાધ્યાય તે કરવો જ હતે. | અધૂતે ગુજર્ચા! એ મારા સ્વ ને સિદ્ધ કરવા પંન્યાસપદવીનો કેઈ વિક૬૫ જ
(ક્રમશઃ) પૂજ્ય ગણિવર્ય શ્રી જનચંદ્રસાગરજી મ.સા ની પ્રેરણાથી શ્રી કૈલાસનગર જન સંધ, મજુરાગેટ, સુરત-૨