SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મન આચાર્યપદના અનુપમ પ્રસગને... અંતરના ઓરડેથી આવકારતા.... આચાર્ય ભગવંતાના અનેાખા સંગમ.... ૫૦પૂર્વ આશ્રી જયાન દસૂરીશ્વરજી મળ્યા કનકરત્ન 19 19 "" મહાનદ 39 સૂર્યોદય દર્શનસાગર વિશાલસેન મહાનદ નિત્યેાદસાગર,, ૧ સ્ ૩ પ ૩ - 35 " ' 73 .. 29 25 શાંતાક્રુઝ - ૫ પાલીતાણા "" અમદાવાદસાબરમતી અમદાવાદપાર્લામુંબઈ "" 95 "" ,, 33 39 " .. ૧૦ વિવિધ સ્થળે બિરાજમાન આચાર્ય ભગવતાની શુભેચ્છાના હૃદયંગમ સદેશા.... .. .. "" "7 . "" " ભદ્રગુપ્ત રાજયશ પુ આશ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી મળ્યા યપ્રભ 31 ,, .. " .. .. .. "" 39 "" 35 "" 35 "3 23 ?? હેમપ્રભ યશાભદ્ર પ્રેમસૂરી 35 "" "" 33 (ડહેલાવાળા), મસા કંચનસાગર વિજયસુમેાધ વિજયવ સુક્ષ્માધસાગર દુલ ભસાગર હેમચ’દ્ર આનધન " "3 .. તા. ૧૨-૧-૧૯૯૦ "" "2 1., .. " 22 "2 .. ૧૯ ધના, મહાનસિદ્ધિ, વચનસિદ્ધિ આપનારી છે. રાજાની રાજગાદી જેવુ' આચાર્યં પદ ધર્મીદ'નુ' સુકાન છે. પુજ્યશ્રીના પ્રવચન બાદ.... ચીમનલાલ પાલીતાણા ખુલ'દ અવાજોથી આચાર્ય પદ પ્રદાનની મહત્ત્વની ઉછામણી માલવાની શરૂઆત કરી હતી. નૂતન આચાર્યને સયમમાર્ગના ઉત્તમ અનુ” છાનરૂપ અહર્નિશ સૂરીમંત્રના જાપ કરવા માટેના આવા શરૂ કરતાં થાડી જ ક્ષણેામાં ૫-૧૧-૨૧-૩૧ ૪૦-૪૫-૫૧૦૦૦ સુધી ચઢાવા પહાંચી ગયા હતા. ઉછામણી ખેલવા માટે સહુને પ્રેરીત કરવા પુ॰શ્રી ભદ્રગુપ્તસૂરીજી મ॰ સા॰એ ફરમાવ્યુ હતું કે જૈન ઇતિહાસમાં સિદ્ધસેનદિવાકરસૂરીજી મસા॰ ના સમયમાં ૫૦૦૦થી અધિક આચાર્યાં હતાં. સૂરિમના જાપ સામાન્ય નથી વિધિપૂર્વક ચિત્તની એકાગ્રતા સાથે મંત્ર જાપ આચાર્ય ભગવંતે કરવાના છે. વહેારાવનારને તા જબરદસ્ત કમી. શન લેવાનુ છે. અનુમાનુનાના માધ્યમથી મહાન મંત્રજાપના પટ્ટના લાભ હૃદયના દ્વાર ખાલી, ઉદારતાપૂવ ક લેવાની અણુમાલ તકને ચૂકશે। નહિ. પ્રવચનની સમાપ્તિ બાદ મહત્ત્વની ઉછામણી પુનઃ શરૂ થતાં ૫૫,૦૦૦ રૂા. તે ૫૫,૫૫૫ રૂા.મ આદેશ આપવામાં આવ્યો હતા. ‘સૂરિમંત્ર પટ્ટ' વહેારાવવાના દાભ ઉદાર દાનવીર મુલુંડ નિવાસી એસ. પી. જૈન, બેરીવલી નિવાની નયન ભાઈ દિરા મુક્તિધામ વિદ્યાપીઠ થલતેજના ટ્રસ્ટીગણુ. અમદાવાદ નિવાસી જયંતિભાઈ બગડીયા, દલીચંદભાઇ દેસાઇ તથા મહેન્દ્રભાઈ શાહે સ'ચુકત લીધા હતા. | પુજ્યશ્રીએ ફરમાવ્યુ હતુ` કે આજના દિવસ ઉત્તમ છે, એક યુવરાજને શહેશાહ પદવી દેતા હૈઈએ, એક રાજાને આખા રાજ્યનુ* સુકાન ચાંપતા હાઇએ, તેવા જ આ પ્રસ`ગ છે. પ્રાર્થના સમાજના સધ મુબઈના સદ્યામાં અતિ મેાખરે છે. આજથી ૧૦ વર્ષોં પહેલાં આ સધે.... આવુ. મહાન આચા` પદ મને અણુ કર્યુ હતુ. જેણે શાસનને આપ્યુ છે. તેને શાસને ઘણુ બધુ આપ્યું છે. આ સ’પદ્મા નામના... પુજ્યતા જૈનશાસનના ગૌરવને જોવા જાણવા/અનુભવવા જેવુ' છે. સૂરિપદના પ'ચપ્રસ્થાનની આરા. નવકારવાળીની ઉછામણી રૂા.૧૧,૧૧૧ ખેલી શ્રીમત શેઠશ્રી સામચંદભાઇ અ’બાલાલે લાભ લીધા હતા. ૫૦ પુ॰ સા॰ શ્રી જયાનંદસૂરીજી મ॰ સા॰ને કામની વહેારાવવાની મેલ મા લાભ રૂા. ૧૭,૧૧૧ થયા હતા. જેના લાભ શેઠશ્રી ઝવેરચંદ ભૂરાભાઈ ભીમાણીએ લીધા હતા. નૂતન આચાર્યશ્રીને કામળી વહેરાવવાની ઉછામણી રૂા. ૨૦,૦૦૧ ખેલી શેઠશ્રી આર. માહનલાલે લાભ લીધા હતા તથા દરેકે દરેક આચાર્યાં, મુનિ ભગવત સાધ્વી ભગવંતા આદિને કામળી વહેારાવવાની ઉછામણી રૂા. ૧,૦૦૧ એલી ટોલીયા લીલાબેન શાન્તીલાલે લાભ લીધેા હતેા. આચાર્યપદ પ્રદાન પ્રસગને નિહાળવા માટે પહેલા માળે કલેાઝ ર્કિટ ટી. વી. ની વ્યવસ્થા રાખેલ હતી. ૫૦પુ॰રાજયશસૂરીજી મસા૰એ “ જૈન જયતિ શાસનમ્ ’’ એ જ પરમાત્માના શાસનનુ' પરમપદ છે એવા ઉદ્દગારાથી પેાતાનુ’ પ્રવચન શરૂ કર્યું હતું. શાસ્ત્રકારો કહે છે તીક પેાતાની સાધનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ગણધરપદની સ્થાપના થાય ત્યારે જ શાસનની સ્થાપના થાય છે. પ્રથમ ગણુધ એ પણુ તીર્થરૂપ છે. આજના દિવસ પવિત્ર દિવસ છે. જે દિસે પ્રભુની પાસે કા’ક એવા દિવ્ય-પુનિત આચારની ભાવનાને લાયક આત્મા હશે કે જેણે પરમાત્માના શાસનને વફાદાર રહેવા જયદ્યેાષ કર્યો હશે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy