________________
જૈનો
[૨૬૭
|
ઉમાભાઇ હઠીસી'ધ અને શેઠશ્રી મગનભાઈ કરમચ’ના આર્થિક સહકારથી શરૂ થયું”. પ્રકાશક : જૈનસભા, અમદાવાદ કદ - 5મી. પૃષ્ઠ સખ્યા; મુખપૃષ્ઠ સહિત સફળ. વાર્થિંક ખાજ એક રૂા. અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જૈન દીપના શરૂના ટાઢક વરસની ફાઈલ ઉપલબ્ધ છે.
૨. જૈન દિવાકર માસિક : પ્રકાશન સમય ; સન ૧૮૭૫. સ. ૧૯૩૨ના શ્રાવણ માસમાં. પ્રકાશન સ્થળ : અમદાવાદ. પ્રકાશક : શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી છગનલાલ ઉમેદચંદ કદ. ડેમી. પૃષ્ઠ સખ્યા ૧૬,
દાયે સન ૧૯૪૨માં આત્મધર્મ” દ્વારા ગુજરાતી જૈન પત્રકારત્યના શુભાયલ કર્યાં. હજી આજની તારીખ સુધીમાં તે પથ્થર સ"પ્રદાયનુ એકપણ જૈન પત્ર ગુજરાતી શાખામાં પ્રગટ થયું નથી. સ'પ્રદાયન જેમ સચાલનની દૃષ્ટિએ પણ જૈન પત્રકારત્વ ચાર ભાગમાં વિભકત છે. આપણી પાસે ૧. વ્યક્તિગત માલિકીના પત્રા, ૨. સસ્થાના મુખ પત્રો, ૩. જ્ઞાતિના પુત્રા, અને ૪. અપ્રચ્છન્નપણે સાધુ સંચાલિત, પ્રેશ્તિ અથવા પ્રાત્સાહિત પત્રા છે. વ્યક્તિગત જૈન પત્ર શરૂ કરવાનું સર્વાં પ્રથમ સાહસ સ્થાનકવાસી સ’પ્રાથના વિદ્વાન શ્રી માતીલાલ મનસુખરામે, અમદાવાદથી સન ૧૯૯૮માં જૈન-હિતેચ્છુ' માસિક કાઢીને કર્યુ. સન ૧૮૫૯માં અમદાવાદથી પ્રકટ થયેલ જૈન દ્વીપક સર્વ પ્રથમ સંસ્થાનું મુપત્ર છે. કચ્છી દશા શાળવાળ જ્ઞાતિએ સન ૧૯૨૧માં મુખથી જ્ઞાતિ પત્રિકા' કાઢીને જ્ઞાતિ પત્રાનુ' મગલા ચરણ કર્યુ અને ચેાનિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં અમદાવાદથી · બુદ્ધિપ્રજ્ઞા' માસિક પત્ર પ્રકટ થતું સાધુ પ્રેરિત અને સંચાલિત આ સર્વાં પ્રથમ ગુજરાતી પત્ર છે. વિકાસના ત્રણ તમકકા ગુજરાતી માષાના અન પત્રકારત્વનું સર્વાગીશુ રીતે ચાર યોગ્ય સમજ્જ માટે તેને ત્રણ તબકકામાં વિભાજીત કર્યું છે. પહેલા તબકકે સન ૧૮૫૯ થી ૧૯૦૯, બીજો તબકકા સન ૧૧૦થી ૧૯૫૯, ત્રીજો તબકકો સન ૧૯૬૦થી ૧૯૮૨, સ્થળ અને સમયની મર્યાદાની અદબ જાળવવા પ્રથમ તબકકાની નિચા રણા વિસ્તારથી પણ વિપ્ર રીતે કરવાનું પસંદ કર્યુ છે, " બીજી બે તમાકાના જરૂરી મિતાક્ષરી પરિચય આપીશ. #પ્રથમ તબક
મારા મતે
|
|
ધ્યેય જૈન ઈતિહાસકાર શ્રી મહનલાલ લીમ રેસાઇના મતે “મા પત્ર ચાઠાક વય સુધી ચાલુ'ય ખેતી શેાધક અને આા સમાવેશવના મધ્યક્ષ શ્રી ભગરથ જી ના મતે તે ૧૯ વષ સુધી નીકળ્યુ હતુ.૨ પીઢ જૈન પત્રકાર ૐ.. ધાતિપ્રસાદના મતે “ લગબગ દસ વરસ ચાલ્યું”, ' આ પત્ર બે ત્રણ વરસથી વધુ નહિ ચાલ્યુ હામ. મારા મતના આધાર શ્રીમદ્ રાજચંદ્રના ખાગ અભ્યાસી વિદ્વાન લેખક શ્રી મનસુખલાસ વિ તિથ મહેતા અને જૈન ગમ પ્રકાશક માસિકના સ`પાદક શ્રી કુંભાજી ભાણુજી કાપડીયા વિધાના છે: રી મહેતા ‘પ્રકાશ'ના સિવર જ્યુબીલી ખ'માં પૃ. ૧૩૦ ખ પર લખે છે : “ જૈન દિવાકર - માસિક રાવત ૧૯૩૨ના શ્રાવણ માસમાં શરૂ થયુ. હાલ તો લાંબા વખતથી જ પત્યુ દેખાય છે. ત્યારપછી સવંત ૧૯૪૧ સુધીમાં શ્રીજી નઈ શુ રાહી જૈન માસિક શરૂ થયુ' તૈય તા તેની અમને માહતી નથી.” આ વિશ્વનના ટીપણુમાં શ્રી કાપડીયા નોંધે છે. “સાત ૧૯૩૩ આ માં'' જૈન સુધારસ માસિક પ્રકટ થયું. ' શ્રી. મરુત અને શ્રી કાપડિયા અને પત્રકારત્નના પ્રારભ યુગના સક્રિય ઘાક્ષી હતા, જૈન દિવાકરનું આયુષ્ય ગામ ચોકકસ સંશોધન માટે છે.
:
૩. જૈન સુધારસ (માસિક ) ; પ્રકાશન સમય ; સન ૧૮૮૪, સવત ૧૯૩૩ ચૈત્ર માસ. પ્રકાશન સ્થળ અમદાવાદ પ્રકાશક : શ્રી કેરાલલાલ શિવરામ ભાયુષ્ય એક સ.
તા.૩-૮-૧૦
સન ૧૮૫થી ૧૯૦૯ના પ્રથમ તબકકામાં કુલ ૨૩ પત્રા પ્રગટ થયાં છે. આમાંથી ભાવનગરથી પ્રગટ થતાં. જૈન ધમ પ્રકાશ, આત્માન” પ્રકાશ અને જૈન અનુક્રમે ૯૮, ૮૦ અને ૭૯ (?) વરસના થયા છે, પ્રથમના એ માસિક છે અને ત્રીજુ સાપ્તાહિક છે, આ ત્રણેય પત્રો આજ પ્રગટ થાય છે. બાકીના બધા બધ એ ગયા છે. મા તમામ પત્રોની ત્રણ પ્રકારે વિચારણા કરીએ. ૧. બાહ્ય સ્વરૂપ, ૨. ભીતરી સ્વરૂપ અને સામાજીક પ્રભાવ અને પ્રદાન પ્રથમ મધ પડેલા પત્રોની વિચારણા.
૧. જૈન ીપક (માસીક) : પ્રકાશન સમય (સન ૧૮૫૯) સ. ૧૯૧૬ના ફાગનું માસમાં પ્રકાશન સ્થળ અમદાવાદ શેઠશ્રી વિશેષાંક ૧૯૭૭ પૃ. ૨૪. ૩. એજન પૃ. ૧.
|
૧. જૈન સાઇ.પૃ. ૭૩, ૩. તીર્થંકર : જૈન પડે, પત્રિકા
આવકારીએ. ઝીએ
૪. સ્યાાદ સુધા (માસિક) : પ્રકાશન સમય : સન ૧૮૮૪, સવંત ૧૯૪૧ મહા માસ પ્રકાશન સ્થળ ઃ અમદાવા. પ્રકાશક : જૈનધમ પ્રવર્તક સમા 'પાક કે વહીવટાં દેશી ગાયક સમા
આખા ભારતીય જૈન પત્રકાર પરિષદની સ્થાપના અને સંગઠનને અમે શ્રી જવાહરલાલ મેાતીલાલ વીરચંદ શાહ પંચરત્ન, ૦૮, આપેરા હાઉસ, મુંબઇ-૪૦૦૦૦૪.