________________
જૈન]
તા. ૨૦-૭-૧૯૦
[૨૪
વિહીત શિરોમણી પરમયાગી આગમ-વિશારદ પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબના “ જૈન” પત્રના વાસ્કો-ચાહકો અલાકિક જીવનકવનનુ રસપાન કરાવતી અને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી માહકોના જીવનને રાહબર્ અને તેવી જીવનકથા. [ લેખ્શક : ૧૭] પૂજ્ય પંન્યાસ શ્રી અરાકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આલેખક : ગણી હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ
પરમયોગી આગમવિશારદ પૂજય ગુરુદેવશ્રી..
ક્રિયામાગની ખાટલી ઝીણવટભરી માહિતિ દેનાર કોઈ જોયા
કે સાંભળ્યા નથી.
ક્રિયાની કિલ્લેખ ધી
|
દિવસમાં સાધુ જીવન માટે જે કાંઇ ફરજિયાત આવશ્કયરૂપે ક્રિયા કરવાને હાય તે દરેક ક્રિયા સમૂહ રૂપે જ કરાવતા. અને એમાં વિધિ-મુદ્દા વગેરે બામત મહુ જ ઝીણું મા દશ`ન દેતા. આત્મા-પર છાએલા માહનીય કમ ને નષ્ટ કરવા માટે, પરમા ભનિર્દિષ્ટ આ બધી ક્રિયાઓ, ઘણા બધા કાબેલ ઉપાય છે. અને તે માટે ગુરુદેવશ્રીએ સ‘શાધન પણ ખૂબ જ કરેલું. કયી ક્રિયા કયી મુદ્દામાં કવી વિધિથી વધારે કયાંક રવી એની નાનામાં નાની
માહિતી મેળત્રવા સતત રત રહેતા....
શાસ્ત્ર-વિહિત-સૂક્ષ્મક્રિયા-મા`જ્ઞાતા'' વિશેષ પૂજ્યશ્રીને મુગટની જેમ શાભા- દઇ રહ્યું છે.
માત્ર સાધુજીવન માટે જ નહિ, શ્રાવક જીવનમાં પણ સામાયિક–નવકારવાળી અને ખાસ કરીને પરમાત્માની પૂર્વી આદિ કેમ કરવી કયી પૂજા પાળ કયા ઉદ્દેશ કયા ક્રમ, કયા મુદ્રા. કયા મત્ર વગેરે-વિષયક પણ સારા એવા પ્રકાશ દીધા છે.
ખમાસમણુ ક્યાં કેમ તેવુ' ? વાંદણામાં સાચવવા ? તિક્રમણ કયી ઢબે કરવુ ? તેઓએ ભારે મહેનત પછી મેળવેલી, અરે! મુહપત્તિનુ પડિલેહણ શી રીતે કરવુ ? એ માટે વિવિધ શાસ્ત્રે નિહાળ્યાં અને વૃદ્ધ મહાપુરુષા પાસે જઈ જિજ્ઞાજ્ઞાવૃત્તિથી સ જણ મેળવતા ! ગુરુદેવશ્રી ફરમાવતા કે મુહપત્તિનુ... પડિલહેણુ સાજવા માટે મને અઢાર મહિના થયા હતા....!
અને વળી કેઈ પણ માહિતી શાસ્ત્રમાં મળી ગઇ એટલે બસ એના સ્વીકાર કરી લેવા એમ પૂજ્યશ્રી કદ પણ કરતા નહિ. શાસ્ત્રમાં મળેલી વાત પાતે સુવિહિત અધિકારી ગીતા આચાય ભગવંતા સામે ધરતા અને સ્વીકૃતિ મળ્યા બાદ જ એ શાસ્ત્રપાઠના ઉપયાગ કરતા, પર’પરાના સિકકા કે માન્યતાના સિકકા ન લાગે ત્યાં લગી પેાતે એ વસ્તુ આચરણમાં મૂક્તા નહિ એ ગુરુદેવશ્રીની તીવ્ર પાપભીરૂડા હતી. સાહિત્યયાત્રા
સાધુજીવનની આચારસ'હિતા માટે ગુરુદેવશ્રીનુ` સાહિત્ય પણ પુષ્કળ પ્રમાણમાં પ્રકાશિત છે. સાહિત્ય-યાત્રા પણ ચુકડી નથી. પેાતાના જીવનકાળ દરમ્યાન ૧૬૦ જેટલા પુસ્તકો ગ્રથા લખ્યા છે, જેની સૂચિ આજેય મેાજૂદ છે. અને સાહન ગ્રંથા નીય સારી એવી હારમાળા સર્જી છે,
અને ક્રિયાની જાણકારી દેવા માટે ગુરુદેવશ્રી સ્પેશ્યલ વાચના ફરમાવવા, એમાં ખાસ કરીને ક્રિયાચુસ્તતા તરફ ખૂબ જ ઝોક દંત ! પરમતાનું શાસન ચાલે છે નિશ્ચય અને વ્યવહારના માધ્યમ, પણ એમાં નિશ્ચય તા સાધ્ય વસ્તુ છે/ અંતરંગ વસ્તુ છે. વાસ્તવમાં વ્યવહાર એ મુખ્ય આધાર છે. અને વ્યવહાર ઊભા છે ક્રિય નાં પાયા પર. એથી ક્રિયાચુસ્તતા માચાર ચુસ્તતા એ જ સાધુજીવનના પ્રાણ છે. સાધુ જેટલા આચાર ચુસ્ત હશે એટલું જ લાકકલ્યાણુ વધુ કરી શકશે. આચારને નેવે મૂકીને અને મર્યાદાની પાળ ઓળગીને પ્રચાર માટે નીકળેલા સાધુ એવફાઈને વહેરવા તૈયાર થાય છે ને એથી પેાતાના માટે તે ખીન્તના માટે પણ ખતરા ઊભા કરનાર બને છે....! અને જ્યાં એલટાઈ ત્યાં પ્રેમ લાભની માત્રા ટકી શકે એ વાત જ માન્યામાં આર્થી શકતી નથી !
|
શ્રી નમસ્કાર-મહામ`ત્ર-વિષયક માહિતીપ્રદાન કરતુ ગુરુદેવશ્રીના સાહિત્યમાં મુખ્ય ચાર વિષય પર વધુ ખેડાણ છે. પૃથ્વીની ગતિ અને આકાર સ'બધી સમજૂતી દેતું. સાધુ-જીવનની આચાર સહિતા પર પ્રકાશ પાથરતું અને જીવનાપયેાગી વિષ્ટ ચિંતનધારા વહાવતું.
- ગુજરાતી ભાષાની જેમ સસ્કૃત-પ્રાકૃત-હિન્દી ભાષામાં લેખન કરવાની પણ પુજ્યશ્રીને સારી એવી હથેાટી જાઓ ગયેલી !
સાહિત્યની આ વણજારમાં દળદાર અને વિશાળકાને મહાગ્રંથા ચાણસ્માના ભટેવાદાદાની અને પાર્શ્વનાથ પ્રભુની વિરલ માહિતીથી ભરપુર ગ્રંથ પુજ્યપાદ આગમાદ્વારકશ્રીની અવનની ઘટનાથી ભરપુર આગમ જાતિધર નામના એ વિભાગના એ મહાગ્ર થા. વિજ્ઞાનસબંધી વિવિધ લેખાથી ભરપુર ગ્રંથ તત્ત્વજ્ઞાન સ્મારિકા વગેરે અનેક મૂલ્યવાન ગ્રંથેાનુ` સન આ જગત સમક્ષ પૂજ્ય ગુરુદેવશ્રી મૂકી ગયા છે,
દ્વાદશમાવત કેમ આદિ દરેક માહિતી
માટે સાધુ એ વ્યવહાર ધર્મની શુદ્ધિ માટે ક્રિયામાં ચુસ્તતા કેળવવી અને મર્યાદાને વળગી રહેવુ' એ બહુ જ ઉપયાગી વસ્તુ છે. સાધુઓને સમુદાય જ્યારે જ્યારે પણ ભેગા થાય ત્યારે પૂજ્યશ્રી આવી વાચનાએ ગોઠવી જ દેતા અને ઉપરાકત વાત
પર જ વધુ વજન દર્શાવતા.