SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૨૯-૧-૧૯૯૦ [[૨૨૫ | સુવિહીત શિરોમણી ૫રમયોગી આગમ-વિશારદ પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબના અલોકિક જીવનકવનનું રસપાન કરાવતી અને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી “જૈન” પત્રના વાચ -ચાહકો રાહકોના જીવનને રાહબર બને તેવી જીવનકથા. લેખક: ૧૬] પૂજ્ય પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આલેખક : ગણી હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ પરમયોગી નામાવશારદ પૂજથ વગુરુદેવશ્રી. ભા. પરંતુ મારી માથે કર મોકલી અને એ વિશે : એ જવા પધારીમાઈ આકસ્મિક જ તી અને હાથતી વિક્રમ સારાભાઇ વાત પર પણ અસત્યતાનો કેસ ચેલેન્જ સાથે મડી દીધો... અને ત્યારબાદ સં. ૨૦૨૮માં ને પૂજ્ય ગુરુદેવશ્રીને સંપક ! અને એ વિષયક પણ પુસ્તિકાઓ લખી. શ્રી વિક્રમ સારાભાઈ કે જેઓ ભાભા યુનિવર્સીટીના ડાયરેકટર | પૂજ્યશ્રીની આ જેહાદ પણ એક પક્ષી જ રહી..સંતોષકારક હતા. અને વિશ્વ-વૈજ્ઞાનિક-પરિષદૂમાં ભારત દેશ તરફથી જેઓની | જવાબ કયાંયથી ન આવ્યા અને ગુરુદેવશ્રીની આ તનધારાથી વૈજ્ઞાનિક તરીકે નિમણુંક થએલી હતી. તેમની સાથે પણ પત્રવ્યવહાર તે વિદેશના વૈજ્ઞાનિકે ય પ્રભાવિત થઈ ગયા. અને તેઓએ તે થલે છે વિક્રમ સારાભાઈએ જણાવેલ કે મારે તમારી સાથે | ગુરુદેવશ્રીને વિના આમંત્રણે પિતાની સંસ્થાના સભ્ય તરીકે આ વિષયક કબરૂમાં સમજવું છે. પરંતુ મારી માથે ઘણી મોટી| સ્વીકાર્યા અને સંસ્થા તરફથી. વિલિન ઉપાધિ મો-રિગ્રીઓ જવાબદારી અને અત્યંત વ્યસ્તતા હોવાથી બહાર નીકળી શકતા મોકલી આપી. નથી. અને ચાંગાનુયોગ ગુરુદેવશ્રીને અમદાવાદ જવાનું થયું. આ રહી એ ડિગ્રીઓ :M.N.G.S. (Was ington). પહેલેથી જ વિક્રમ સારાભાઈ સાથે મુલાકાતને સમય નિશ્ચિત M.A.S. (Bombay), M.A.I.S . (Dhi) થઈ ગયા હતા અને તે સમયની મુલાકાત જમ્બર પ્રભાવશાળી..... M.O.G. (Ahmd), M.I.S.C.A (ct catta) અને સા ક બની શકનાર હતી...પરંતુ ગુરુદેવશ્રી ઇક પાનસર-| એક સે ભલે દો તીથ સુધી વધારી ગયા અને એક ગમખ્વાર ઘટના ઘટી ગઈ. અને જોવા જેવી વાત તો એ બની કે ગુરુદેવનું અંગ્રેજી જેમાં વિક્રમ સારાભાઈ આકસ્મિક જ આ દુનિયાથી વિદાઈ થઈ ભાષામાં લખાયેલ સાહિત્ય અમેરિકામાં પણ પ્રરિત થયું. ગયા અને પરલેકગામી બન્યા.... ત્યારે અમેરિકાને ચાહસ જહોનસન નામને વૈજ્ઞાનિકે જે પોતે એક સુવર્ણ-સી તક હાથમાં જ આવી હતી અને હાથતાળી ! પૃથ્વીને ગોળ નહિ પણ સપાટ માને છે. અને એ પણ પૃથ્વી દઈ સરકી ગઈ. ગોળની માન્યતા સામે ચેલેન્જ આપી છે. તે મિસ્ટર જહોનસેનને જો ... મુલાકાત વાસ્તવમાં ગોઠવાઈ હોત....તા આપણને | એકવાર ખબર પડી કે ભારત દેશમાં અભયસાગ કરીને કે’ રવો જરદાર ટકા મળત કે આપણી માન્યતા વિદેશના પશુ | વૈજ્ઞાનિક છે જે પોતે પણ પૃથ્વીને સપાટ માને છે ખૂણે ખૂણા ઘણા ઓછા પ્રયને પહોંચી શકી હોત ! પણ ત્યારે એ એટલા બધા તે ખુશ થઈ ગયા કે ન-કેન પ્રકારે અફસઃ સ ખલે સાથ ન દીધે.. એણે ગુરુદેવ સાથે સંબંધ બાંધ્યે. અને પોતે જેફિલેટ અથ વિદેશીઓ નવાજ્યા ન્યૂઝ' નામનું મેગેઝીન પ્રકાશન કરતા હતા તે મકર્યું. અને હવે ધી. ધીરે ગુરુદેવશ્રીએ આ બાબત અંગે વિદેશીઓ | સાથે એને પત્ર આવ્યો એમાં જણાવ્યું કે– 1 સાથે સંપર્ક સાથે અને પૃથ્વી ગોળ છે–ફરતી છે એ માન્ય- ', “ધણી ખુશીની વાત છે કે તમો પશુ પૃથ્વીને સપાટ માનો તામાં આવતી આપત્તિઓનું શું? એ બાબત વિદેશી-વિજ્ઞાનીઓ | છે મેં' અહીઃ ધ ફલેટ અર્થ નામની સોસાયટી સ્થાપી છે. એના સામે પ્રશ્નો મૂક્યા, પણ ત્યારે કોઈ જ જવાબ ન આપી શક્યા ! તમેને પણ સભ્ય બનાવુ છું. અને તમો એકવાર જરૂર અહી અને ત્યાંથી તે આ બાબત દિલગીરી પણ વ્યક્ત કરી છે. { (અમેરિકા) પધારો.” પૃથ્વી બધી સંશોધન ચાલતું હતું ત્યારે જ એ પલેની ! અહી ગુરુદેવશ્રીને પણ ઘણે આનંદ થયો છે અમેરિકામાં ચન્દ્રયાત્રાનું વાતાવરણ આવ્યું. ગુરુદેવશ્રીને આ વિષય ન હતોપણ આવી માન્યતા પ્રચલિત છે. અને પેલા ભાઈને જવાબમાં છતાં પિતાના વિષયને સંબંધિત હોવાથી તેઓએ ઊડું ખેડાણ કર્યુ". | ગુરુદેવશ્રીએ ખુશી સાથે જૈન સાધુ જીવનની ચર્ચા અને મર્યાદા એપેલેનું ઉડ્ડયન કરાવતી કેપ-કેનેડી અમેરિકાની સંસ્થા | ૫ણુ જણાવી. અને વળી જણાવ્યું કે હું અમારે આચાર ન નાસા'નો સાથે ગુરુદેવશ્રીએ પત્રવ્યવહાર કર્યો. અને પ્રાપ્ત-1 હોવાથી તમારે ત્યાં આવી શકતું નથી. પરંતુ જો જરૂરથી માહિતી અનુસાર એમાં પણ તાગ મેળળ્યા અને ચન્દ્રયાત્રાની | અહી પધારે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy